વિશ્વ પર્યાવરણ દિવસે ધરમપુરના પિંડવળ ડુંગર પર બીજોનું વાવેતર કરતી બાળકી તસવીર પર્યાવરણના સંવર્ધન...
ધરમપુર: ગતરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આખા દેશમાં થઈ પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પર્યાવરણના મહત્વ અને તેની સુરક્ષાને લઈને વિવિધ જાગૃતિના કાર્યક્રમોની આયોજન...
બકરી ઇદને લઈ નવસારી પોલીસનું પેટ્રોલિંગ.. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે...
નવસારી: નવસારી જિલ્લામાં બકરી ઈદ પર્વની ઉજવણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. એસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે વિશેષ પેટ્રોલિંગનું આયોજન...
વાપી રેલવે સ્ટેશને GRP પોલીસને પ્લેટફોર્મ નંબર 1 પર VIP વેઇટિંગ રૂમની બાજુમાંથી ત્રણ...
વલસાડ: વાપી રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન GRP પોલીસને પ્લેટફોર્મ નંબર 1 પર VIP વેઇટિંગ રૂમની બાજુમાંથી ત્રણ બાળકો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે....
ફરી વલસાડમાં થઈ રહ્યો કોરોના સક્રિય સંક્રમિત આંકડો 7 પર પહોંચ્યો…
વલસાડ: કોરોનાનું સંક્રમણ વલસાડ જિલ્લામાં ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે ગતરોજ વલસાડ તાલુકાના 33 વર્ષીય યુવકને કોરોના ના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ જોવા મળતાં...
સુરતમાં ગતરોજ ગંભીર બીમારીથી કંટાળી કોંગી નેતા બ્રિજ પરથી કૂદી ગયા..જાગૃત નાગરિકે વીડિયો બનાવી...
સુરત: સુરતમાં ગતરોજ વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને એક કોંગ્રેસ નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડ અને એક જાગૃત નાગરિકની સમયસરની...
પાણીનો પુલ છે અવરજવર માટે નથી.. સોનગઢ થી સાંઢકુવા રસ્તા પર નોટીસ લગાવતા લોકોમાં...
સોનગઢ: સોનગઢ થી સાંઢકુવા જતા વર્ષો જુના રેલ્વે અંડર બ્રીઝ પાણી નિકાલ માટે છે આ રસ્તો વાહનો અને મનુષ્યના અવર-જવર માટે વાપરવો નહિ તેવા...
પોલીસ આદિવાસી લોકોને હેરાન કરે છે અને સત્તામાં બેઠેલા લોકો ભીડ ભેગી કરવા આદિવાસીઓ...
ભરૂચ: ગતરોજ ભરૂચમાં આદિવાસી સંમેલનમાં જાહેર મંચ પરથી સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસ આદિવાસીઓને હેરાન કરે છે આદિવાસીઓને છંછેડશો...
વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ પોલીસે એ ડિવિઝન પોલીસ મથકમાં 150 વૃક્ષોનું રોપણ…
ભરૂચ:વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધપાત્ર પહેલ કરી છે. પોલીસ મથકના પ્રાંગણમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ડીવાયએસપી ડો. અનિલ...
ક્યારે શરૂ થશે જનગણના? જનગણનામાં કયા કયા સવાલો પૂછવામાં આવશે?
દિલ્હી: દેશમાં છેલ્લી જનગણના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ત્યારથી, વર્ષ 2021 ની જનગણનાની તારીખો બાકી છે. પરંતુ થોડા મહિના પહેલા, મોદી સરકારે જનગણનાને...
વિશ્વ ટોબેકો દિવસ નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના રેલવે સ્ટેશન ખાતે જન જાગૃતિ કાર્યક્રમ...
સુરત: 4 જૂન ના રોજ ટોબેકો દિવસ ઉજવવામાં આવે છે જેમાં જનતાને તબેકો વિશે જાણકારી આપી તેના થી સાવચેત રહી પોતાની સાથે પરિવારને સુખી...
















