આદિવાસી ગૌરવ: ઉચ્છલ ગામની અરુણાબેન અર્જુનભાઈ ગામીતે નેશનલ પેરા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં જીત્યો...

0
તાપીની અરુણાબેન અર્જુનભાઈ ગામીતે નેશનલ પેરા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો | ઉચ્છલ ગામ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું સમાચાર વાર્તા: ઉચ્છલ: તાપી જિલ્લાના ઉચ્છલ...

ચીખલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના: સાવકા પિતાએ બે નિર્દોષ દીકરીઓ પર દુષ્કર્મ આચરી બનાવી...

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને માનવતાને શરમમાં મૂકી દેતી ઘટના સામે આવી છે. સાવકા પિતાએ પોતાની બે નાની દીકરીઓની હવસનો...

મોગરાવાડીના મહાદેવનગરમા રહેતા મહિલા રંજનબેન દરજીને શોધી આપવા પરિવારજનોએ કરી જાહેર આજીજી..

0
વલસાડ: મોગરાવાડીના મહાદેવનગરમાં રહેતા રંજનબેન ગોપાલભાઈ દરજી નામક મહિલા માનસિક રોગની બીમારીથી પીડાતા હોય ગત ફેબ્રુઆરી મહિનામાં ઘરથી અચાનક ચાલી નીકળી ગુમ થઇ જતા...

નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખનો તાજ વાંસદાના યુવા લીડર કમલભાઈ સોલંકી શિરે..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ભાજપના યુવા લીડર કમલભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેને લઈને તાલુકામાં રાજકીય...

VNSGU ના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ‘સહભાગી નિરીક્ષણ આધારિત બારીપાડા ગામનો અભ્યાસ’..

0
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડ અને ડૉ. જીતેન્દ્ર ડી. વસાવા ના માર્ગદર્શન હેઠળ એમ.એ....

વાંસદા હોમગાર્ડ યુવતી સારા ગાયનએ એથ્લેટિક્સમાં રાજ્યકક્ષાએ ડંકો..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના કેલીયા ગામની વતની અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી યુવતી સારા વિરલ ગાયનેએ ગુજરાત રાજ્ય કક્ષાની હોમ ગાર્ડ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન...

વાંસદાના સતીમાળ ગામમાં મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં આદિવાસી સાંસ્કૃતિક ‘તમાસા’નું આયોજન.. હજારોની જનમેદની

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામ ખાતે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક તમાસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી નરેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી...

ઉનાળાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતમાં મળતું કુદરતી ફળ શેતુર: શું છે ફાયદા જાણો

દક્ષિણ ગુજરાત:  કાળઝાળ ગરમીના આ દિવસોમાં લોકો શરીરને ઠંડક આપતા અને પૌષ્ટિક ફળોની શોધમાં બજારોમાં ભટકતા હોય છે. પરંતુ કુદરતે આપણને દરેક ઋતુમાં મફતમાં...

વાંસદાના ખડકાળા ખાતે ડો. જયપાલસિંહ મુંડાજીનો યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ: ભારત રત્ન અને પૂર્ણકદ પ્રતિમાની...

0
વાંસદા: ભીનારના ખડકાળા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બંધારણ સમિતિમાં આદિવાસી હકો માટે અમૂલ્ય યોગદાન આપનાર ડો. જયપાલસિંહ મુંડાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી...

વાંસદા-ધરમપુરમાં ખાનપુર આંબતલાટ પાસે નાનું પુલિયું બેસી જતાં અકસ્માતનો ભય: NH-56 તંત્રની નિષ્ક્રિયતા..!

0
વાંસદા-ધરમપુર: વાંસદા-ધરમપુર NH 56 પર ખાનપુર આંબતલાટ પુલની થોડી આગળ આવેલું નાનું પુલિયું બેસી જવાના કારણે છેલ્લા ઘણા સમયથી ટુવ્હીલર ફોર વ્હીલર વાહનો જોરથી...