વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે લડવા વૈજ્ઞાનિકોની સમિતી બનાવી

0
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે લડવા માટે નોંધનીય પગલું લીધું છે. વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે લડવા માટેની શીખ લઈને...

દેશમાં 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા પ્રવાસી ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે

0
કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતા હોવાથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 18 ઓક્ટોબરથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે....

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,313 કેસ નોંધાયા

0
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 હજાર 313 નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં 26 હજાર...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 18 હજાર 166 કોરોનાના કેસો નોધાયા

0
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર 166 કોરોનાના નવા કેસો નોધાયા છે. જે 214 દિવસમાં સોથી ઓછા કેસ છે. તો સક્રિય કેસની સંખ્યા 2...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી

0
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી છે. આરોગ્ય સંસ્થાએ ફેલ્સીપેરમ મેલેરીયાનું પ્રમાણ વધુ છે એવા સબ-સહારાન આફ્રિકા અને અન્ય વિતારોમાં બાળકો...

PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ પહોંચશે અને રાજ્યની મુલાકાત દરમિયાન, 35 ઓક્સિજન પ્લાન્ટ દેશને...

0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ પહોંચશે અને રાજ્યની મુલાકાત દરમિયાન પીએમ કેર ફંડ હેઠળ બાંધવામાં આવેલા 35 ઓક્સિજન પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. PMO દ્વારા...

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જમ્મુ થી નીકળેલી સાયકલ યાત્રા વડોદરા પહોંચી

0
દેશની સરહદોની સુરક્ષા માટે દિવસ રાત ખડેપગે રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોએ જમ્મુ (ઑક્ટ્રોય)થી દાંડી (ગુજરાત) સુધીની ૧૯૯૩ કી.મી ની એક અનોખી...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 હજાર 795 કેસ નોંધાયા

0
ભારતમાં કોરોના વિરુદ્ધ ઝડપથી વેક્સિન અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેને કારણે દેશમાં 201 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા...

ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશ્યા બાદ પડયુ ધીમું

0
ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશીને તેની અસર ઓછી થઇ છે. રાત્રે 55 કિ.મી.ની ઝડપે ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને દક્ષિણ ઓડીશાના ગોપાલપુરની વચ્ચે...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા

0
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના 29,621 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં...