દેશમાં કોરોનાના 9216 નવા કેસ નોંધાય, 391નાં મોત

0
દક્ષિણ આફ્રિકામાં નવા વેરિયેન્ટ મળ્યા પછી ભારતમાં પણ સતર્કતા વર્તવામાં આવી રહી છે. હવે વેરિયન્ટ ભારત પહોંચી ચૂક્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના નવા...

લોકસભામાં કોરોનાની ચર્ચાનો આજે આરોગ્ય મંત્રી માંડવિયા આપશે જવાબ

0
ગુરુવારે થયેલી લોકસભામાં કોવિડ-19 ચર્ચાનો આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા જવાબ આપશે. લોકસભામાં કોરોના મુદ્દે મેરેથોન ચર્ચા હાથ ધરાઇ હતી. ગુરૂવારે મોડી રાત્રે પુરી...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,146 નવા કેસ નોંધાયા

0
ભારતમાં કોરોના સંક્રમણનાં આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લકોના મોત નીપજ્યા છે. આ સાથે 19,788 લોકો સ્વસ્થ...

રાયપુર રેલવે સ્ટેશન પર CRPF ના જવાનોને લઈ જતી ટ્રેનમાં વિસ્ફોટ, 6 ઘાયલ

0
રાયપુરમાં વિસ્ફોટના કારણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના છ જવાનો ઘાયલ થયા છે. આમાંથી એક જવાનની હાલત નાજુક છે. જેમને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

દેશમાં કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર પહોંચવાની તૈયારી : કેન્દ્રિય આરોગ્ય મંત્રી

0
દેશમાં કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર પહોંચવાની તૈયારી છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 100 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ જાય તે પછી બીજો...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,862 નવા કેસ નોંધાયા

0
ભારતમાં ધીમે-ધીમે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,862 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 19,391 દર્દીઓ સાજા...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે લડવા વૈજ્ઞાનિકોની સમિતી બનાવી

0
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે લડવા માટે નોંધનીય પગલું લીધું છે. વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે લડવા માટેની શીખ લઈને...

દેશમાં 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા પ્રવાસી ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે

0
કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતા હોવાથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 18 ઓક્ટોબરથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે....

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,313 કેસ નોંધાયા

0
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 હજાર 313 નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં 26 હજાર...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 18 હજાર 166 કોરોનાના કેસો નોધાયા

0
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર 166 કોરોનાના નવા કેસો નોધાયા છે. જે 214 દિવસમાં સોથી ઓછા કેસ છે. તો સક્રિય કેસની સંખ્યા 2...