મીઠી સૂકી દ્રાક્ષમાં રહેલા આર્યન ખનિજો અને વિટામિન્સ બાળકોના સ્વાસ્થ્ય માટે છે મહત્વપૂર્ણ

0
વાંસદા: મીઠી દ્રાક્ષ કોને નહિ ગમે એનર્જી બૂસ્ટર સૂકી દ્રાક્ષ ખનિજો, વિટામિન્સ અને કાર્બોહાઇડ્રેટ્સના કુદરતી સ્ત્રોત તરીકે લોકપ્રિય છે. સૂકી દ્રાક્ષ ડ્રાય ફ્રુટ્સના ફાઈબર,...

બારડોલી પ્રાથમિક કન્યાશાળામાં દાતાઓ દ્વારા 50 દીકરીઓને સાયકલનું વિતરણ

0
બારડોલી: સુરતના બારડોલી નગરમાં આવેલ પ્રાથમિક કન્યાશાળામાં દાતાઓ તરફથી અવાર નવાર મદદ કરી વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ માટે સુવિધા પૂરી પાડી હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે...

ગુજરાતમાં નોંધાયા આજે નવા 16,617 કોરોનાના કેસો

0
ગુજરાત: દેશની જેમ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે વણસી રહી છે ત્યારે આજે રાજ્યમાં નવા 16,617 કોરોનાના કેસ નોંધાયા છે. આજે કુલ 19 લોકોના...

કોરોનાના મૃતકોને 400,000/- સહાય અપાવવા માટે લોકનેતા અનંત પટેલ અને કોંગ્રેસના શૈલેષ પટેલની પ્રેસ...

0
ચીખલી: કોરોનાની મહામારીમાં થયેલા મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા કરીને મૃતકોના ફોર્મ ભરવામાં આવ્યા છે. આ કોરોનાના મૃતકોને ન્યાય અપાવવા...

કપરાડામાં સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે યોજાઈ રક્તદાન શિબિર

0
કપરાડા: આઝાદ હિન્દ ફોજ તેમજ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રણી નેતા અને દેશને "જય હિન્દ" નો નારો આપનારા મહાન નેતા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે...

દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતાં રજૂ થશે ટેબ્લો

0
ગુજરાત: દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતના સાબરકાંઠાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થશે. પ્રદર્શિત થનારા ગુજરાતના ટેબ્લોની થીમમાં ગુજરાતના...

આજથી ગુજરાતમાં પડશે રેકોર્ડબ્રેક ઠંડી..

0
ગુજરાત: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યાર બાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી...

આહવા બસ ડેપો પર સમસ્યાની ભરમારની જાણ હોવા છતાં વલસાડ ડિવિઝનને કર્યા મોં કાન...

0
ડાંગ: આહવામાં એકમાત્ર બસ ડેપો પર ગુજરાત રાજયના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર રાજય હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે આ ડેપો પર સમસ્યાની ભરમાર...

ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનના કામ મુદ્દે હાઈકોર્ટ દ્વારા અપાઈ NHAI નોટિસ

0
ગુજરાત: ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા યોગ્ય રીતે ન થઈ હોવાના આક્ષેપ સાથે દાહોદના લીમખેડાના 17 ખેડુતોએ અરજી કરી છે જેની સુનાવણી...

એલોવિરા ફાયદા જાણીને લાગશે તમને નવાઈ…

0
આપણે જાણીએ છીએ કે એલોવિરા આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ આજે અમે આપને એલોવિરાના અમુક ફાયદા વિશે બતાવા જઈ રહ્યા છીએ. જેને...