નર્મદાના ડેડિયાપાડા થી સાગબારા જતાં રસ્તા પર મોટાં ખાડાના કારણે સ્થાનિકનો ગંભીર અકસ્માત.
નર્મદા: ડેડિયાપાડા થી સાગબારા જતાં રસ્તા પર મસમોટો ખાડો થઈ ગયો છે જેને લઈને ગતરોજ વાહન ચાલકો ખાડામાં પટકાતા અકસ્માત સર્જાય છે. રસ્તામાં પડેલ...
આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ ૨૦૨૩ પરંપરાગત કૃષિ અને પરંપરાગત આહાર સદીઓથી આપણા આહારનો અભિન્ન ભાગ...
નર્મદા: ગતરોજ નર્મદા જિલ્લામાં અન્નદાતા ખેડૂતોમાં મિલેટ્સ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધુ તે માટે આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી...
સાપુતારા માલેગાવ ઘાટ માર્ગ ઉપર આઇશર અને ઇકો વચ્ચે અકસ્માત.એક મહિલાનું મોત, અન્ય છને...
ડાંગ: ગતરોજ વઘઈ નેશનલ હાઇવે ઉપર સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં આઇશર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઈજાઓના કારણે...
ફરી એક વખત ચીખલીના ફડવેલ ગામમાં નોકરી પરથી ઘરે આવતાં વ્યક્તિ પર દિપડાએ કર્યો...
ચીખલી: ફરી એક વખત ચીખલી તાલુકાના ફડવેલ નવા ફળીયા ખાતે રહેતા અને વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મીટર ટેસ્ટિંગની કામગીરી કરતાં જગદીશ ખુશાલભાઈ પટેલ...
ડાંગમાં એક મહિલાને વગર લેવાદેવે આરોપી બનાવી દેતા તેણે કરી માનહાનીની ફરિયાદ..
આહવા: મહારાષ્ટ્રના સાગરભાઈ જયરામ વાઘ પોતાના બે મિત્રો સાથે આહવામાં મજુરોની શોધમાં આવ્યા હતા. તેમને રાત્રી દરમિયાન લુંટી લેવાની ઘટના બનવા પામે છે જેમાં દાવદહાડ...
ચીખલીના સાદકપોરમાં દીપડાના થયેલા હુમલામાં છાયાબેનના મૃત્યુને લઈને પરિવારને અપાયો સહાય ચેક..
ચીખલી: થોડા દિવસ પહેલાં ચીખલી તાલુકાના સાદકપોર ગામના પહાડ ફળિયામાં એક કુદરતે હાજતે ગયેલી છાયાબેન નામની યુવતી પર એક દીપડાએ હુમલો કરી તેને મોતને...
બિલીમોરા આઈ.ટી.આઈ. ખાતે પદવીદાન સમારોહની કરાઈ ઉજવણી..
બિલીમોરા: બિલીમોરા આઈ.ટી.આઈ. દ્વારા વર્ષ જુલાઇ-૨૦૨૩ માં ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થામાં કારીગર તાલીમ યોજના હેઠળ ચાલતાં વિવિધ...
2022 ની ગુજરાત વિધાનસભામાંની ચુંટણીમાં સત્તાવાર 351.24 કરોડ ખર્ચ તો 2024 ની લોકસભામાં કેટલો...
ગુજરાત: શું તમે જાણો છો ડિસેમ્બર-2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા પક્ષો દ્વારા કુલ 351.24 કરોડ રૂપિયાનો સત્તાવાર રીતે ખર્ચ કરાયો હતો તેમાંથી...
પારસી દ્વારા ભાડુતી માણસો લઇ હુમલો કરાવી આદિવાસી પરિવારોને બેઘર કરવાનો પ્રયાસ.. જુઓ વિડીયો
ભરૂચ: ગતરોજ ભરૂચના રાયલી પ્રેસ કમ્પાઉન્ડ ફલશ્રુતિ નગરમાં રહેતા 3-4 આદિવાસી પરિવારો પર પારસી કોમના વ્યક્તિએ ભાડુતી માણસો બોલાવી પાવડા, ત્રિકમ, અન્ય હથિયારોથી હુમલો...
શિક્ષકની પરિભાષાને ચરિતાર્થ કરતાં શિક્ષક શ્રી જયંતીભાઈ ગાવિતનો યોજાયો વય નિવૃત વિદાય સમારંભ..
વાંસદા: 'શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે' આ વાક્યને...