કપરાડા ખેતીવાડી બજાર સમિતીની ચૂંટણીમાં 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા.

0
કપરાડા: ગતરોજ કપરાડા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાના દિવસે કુલ 26 ઉમેદવારી પત્રકો ભરાયા હતા. જેમાં ખેતીવાડી વિભાગ માટે 22...

આહવાના જામલપાડામાં ગોવાળિયા પર દિપડાનો હુમલો… ગ્રામજનોમાં ભયનો માહોલ

0
ડાંગ: આહવા તાલુકાનાં જામલાપાડા ગામના ગોવાળિયા ઉપર મંગળવારે દીપડાએ હુમહો કરતાં લોકોમાં ભયનો માહોલ સર્જયો છે. નજીકના જંગલમાંથી શિકારની શોધમાં ભટકતો દીપડાએ આવી ચડી...

વાંસદાના રાણી ફળીયામાં 2 ઓક્ટોબર સ્વચ્છતાની કામગીરી માત્ર ફોટો સેશન માટે.. કચરાના છે ઢગલાં...

0
વાંસદા: 2 ઓક્ટોબર ગાંધી જ્યંતીના દિવસે સમગ્ર ગુજરાતની જેમ નવસારીના વાંસદા તાલુકામાં પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરી કરવામાં હતી પણ હાલ વાંસદાના રાણી...

ધરમપુરમાં હાઈવે પર પડેલા ખાડામાં ટ્રકને પડતા બચાવવા જતાં ટ્રક ચાલકે આદિવાસી મહિલાને પોહચાડી...

0
ધરમપુર: વાપી-શામળાજી હાઈવે પર પડેલા ખાડાના કારણે ઘણાં ગંભીર અકસ્માતો થઇ ચુક્યા છે ત્યારે બે દિવસ પહેલા ધરમપુરના માલહનપાડા કૃષ્ણા હોટેલ પાસે રસ્તા પર...

વઘઇ બોટાનીકલ ગાર્ડન ખાતે ‘ડાંગ મિલેટસ કાફે’ નો કરાયો શુભારંભ..

0
વઘઈ: ગતરોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલા બોટાનીકલ ગાર્ડન ખાતે રાજ્ય વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે...

વિજયનગરમાં આદિવાસી સુરક્ષા યાત્રાના સમાપન કાર્યક્રમ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું..

0
વિજયનગર: 9 ઓગષ્ટ 2023 ના રોજ ઝારખંડ ભગવાન બિરસામુંડા ના ગામે થી નીકળેલ આદિવાસી સુરક્ષા યાત્રાનું વિજયનગર તાલુકા ના પાલ- દઢવાવ ખાતે સમાપન કાર્યક્રમનું...

જાણો ક્યાં વહેલી સવારે હાઈવે પર કોઈ વાહનચાલકે દીપડા ટક્કર મારી ઉતાર્યો મોતને ઘાટ..

0
નવસારી: ગતરોજ નવસારી હાઇવે પર ઉન પાટીયા ગામ પાસે વહેલી સવારે 8 વર્ષનો એક દિપડો હાઇવે પાસ કરતાં ટ્રક સાથે અથડાતાં દીપડાના માથાના ભાગમાં...

નસવાડી સરકારી બી.એડ.કોલેજમાં માનસિક સ્વાસ્થ્ય વિષય પર ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ..

0
નસવાડી: ગતરોજ નસવાડી સરકારી બી.એડ.કોલેજમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ઓન મેન્ટલ હેલ્થ નું આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી બી.એડ્ કોલેજ, નસવાડીમાં MINDS...

વાંસદાના ખાંભલા ગામમાં મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.

0
વાંસદા: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે...

લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધી જયંતિ કરી રહ્યું છે અનોખી સાપ્તાહિક ઉજવણી.. જાણો ...

0
ધરમપુર: દેશમાં અને ગુજરાતભરમાં ૨ ઑક્ટોબર ગાંધી જયંતીના દિવસે વિવિધ કાર્યક્રમોની ઉજવણી થઇ છે ત્યારે દર વર્ષની જેમ લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા ધરમપુર...