અંતરિયાળ વિસ્તારના છેવાડાના ગામની વિધવાબહેનો માટે હેમ આશ્રમ જાગીરીમાં આત્મનિર્ભર કરવાની દિશામાં યોજાયો સેમિનાર..
ધરમપુર: હેમ આશ્રમ જાગીરીના ૧૫ મા વર્ષની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ૧૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે, 10...
બોટાદના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી પોતાની આવક અને સંપત્તિની ACB, ED, CBI દ્વારા તપાસની...
બોટાદ: 2024 લોકસભા પહેલાં શું શું થશે હજુ.. આજે બોટાદના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી પોતાની આવક અને સંપત્તિની એસીબી,ઇડી, સીબીઆઇ દ્વારા તપાસની કરી માગ...
વાલીએ કહ્યું.. બાળકો ઓટલા પર ભણે છે.. આ વિકસિત ભારત રથયાત્રામાં તાયફાવો બંધ...
તિલકવાડા: ગુજરાત સરકાર દ્વારા કાઢવામાં આવેલી 'વિકસિત ભારત રથયાત્રા' જ્યારે તિલકવાડાના ઉચાદ ગામે પહોંચી ત્યારે ઉચાદ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત હોવાથી નવું બનાવવા...
ધરમપુરમાં રાત્રી દરમિયાન વાંસદાના લાકડબારી ગામના વ્યક્તિનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત..
ધરમપુર: ગતરોજ રાત્રી દરમિયાન વાંસદા તાલુકાના લાકડબારી ગામના નરોત્તમભાઈ ધરમપુરના બીલપુડીના ત્રણ રસ્તા પરથી પોતાની મોપેડ લઈને બરૂમાળ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે...
કેલીયા ડેમમાં મળી લાશ.. વાંસદાના પીપલખેડ ગામમાં શિક્ષકની આત્મહત્યા કે હત્યા ?
વાંસદા: ડાંગના સુબીર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં વાંસદાના પીપલખેડ ગામના પીલાડ ફળિયાના યુવાનની લાશ વાંસદાના જ વાડીચૌંઢા ગામના વિસ્તારમાં અડીને આવેલા...
16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના...
વલસાડ: એક યુવક દ્વારા વલસાડના રેલવે યાર્ડ વિસ્તારમાં રહેતી એક 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી મેડીકલ રીપોર્ટ અનુસાર દુષ્કર્મ...
વાંસદા ભાજપ સ્નેહમિલનમાં.. MLA નરેશ પટેલનું મન ભરાઈ આવતાં કહ્યું.. કોંગ્રેસનો ડર નથી, આપણને...
વાંસદા: ગતરોજ વાંસદામાં તાલુકા કક્ષાનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાનપદે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ...
નર્મદા AAP કાર્યકર્તાઓ દ્વારા દેવમોગરા કુળદેવી યાહામોગીના દર્શન કરી ચૈતર વસાવા લોકસભાની ચુંટણી લડશે...
ડેડીયાપાડા: આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા દેવમોગરા ખાતે કુળદેવી યાહામોગી માતાજીના દર્શન કરી ડેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા જે ઘણા લાંબા સમયથી કાયદાકીય લડત...
S S માહલા કોલેજમાંથી ઓરીજનલ ડોક્યુમેન્ટ મળતાં નર્સિંગની વિદ્યાર્થીનીઓએ Decision News ને કહ્યું.. Thank...
વઘઇ: વિદ્યાર્થીનીઓની અસત્ય પર સત્યની જીત.. વઘઈ તાલુકાની S S માંહલા કેમ્પસમાં ચાલતાં GNM નર્સિંગ કોર્ષમાં 15 થી વધુ આદિવાસી દીકરીઓએ એડમીશન લીધું હતું...
આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની પર ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા અન્યાયના...
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સોનગઢ ખાતે આદિવાસી સમાજના કુળદેવી માઁ કન્સરીમાતા મંદિરની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ...
















