ખેતીમાં શું કરીએ તો આવકમાં વધારો કરી શકાય ? વિષય પર થશે વલસાડ ફલધરા...
વલસાડ: 04 જાન્યુઆરી 2025 ના રોજ ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન બાગાયત ખાતું વલસાડ અને આદિ ફલધરા ફાર્મર પ્રોડયુસર કંપની લિમીટેડ ફલધરા દ્વારા આયોજીત...
ડાંગમાં હજારો ટન માટીનું ખોદકામ અને ઈંટના ભઠ્ઠાઓના માલિકો દ્વારા વાતાવરણમાં પ્રદૂષિત કરાઇ રહ્યું...
ડાંગ: રાજ્યપાલ દેવવ્રતજીએ ડાંગ જિલ્લાને ગુજરાત રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા છે. ડાંગ જિલ્લામાં 98% આદિવાસી સમાજના લોકો રહે છે. તેઓને સરકાર દ્વારા...
ચીખલીના રાનકુવા રેલ્વે ફાટકના લોખંડના પોલ સાથે રાતે ઇનોવા કાર અથડાતા મારી પલ્ટી.. થયું...
ચીખલી: રાજ્ય અને જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડીરાત્રી દરમ્યાન અનેક નાના મોટા અકસ્માતો થતા હોય છે ત્યારે ગત મોડી રાત્રીના અંદાજિત 12.30 વાગ્યા ના સમયે...
ઝઘડિયા તાલુકાના હિંગોરીયા જવાના માર્ગ પર બની રહેલ નાળાની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો સામાન...
ઝઘડિયા: હિંગોડિયા ગામ ખાતે સરકારી ગ્રાન્ટ માંથી રોડ રસ્તા પર આવેલ નાળાની નવીન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં મોટાભાગે ભ્રષ્ટાચાર આચરવાની વાતો...
બહારથી આવતા સરકારના મળતીયાઓ અને NGOના લોકો આપણા આદિવાસી લોકોના બજેટ પર જીવી રહ્યા...
છોટાઉદેપુર: ગતરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામ ખાતે આદિવાસી સમાજનો સ્નેહમિલન અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજર લોકો...
નેત્રંગ તાલુકાની શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે તેમજ નશો કરીને આવી બાળકોને મારે છે..
નેત્રંગ: નેત્રંગ તાલુકાના ઘણી શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે તેમજ નશો કરીને આવતા હોવાની બૂમો ઉઠી રહી છે.શિક્ષણ દિનપ્રતિદિન કથળી રહ્યું છે.ત્યારે આવોજ એક...
હ્યુમાનીટી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી.. લાખો રૂપિયાના ધૂમાડા નહી.. બાળકોમાં કરી...
ધરમપુર: આમ તો થર્ટી ફર્સ્ટ ની ઉજવણી સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર સાથે બહાર જઇ ખાણીપીણી સાથે કરે છે પરંતુ હ્યુમાનીટી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા...
ભણવા છતાં નોકરી નથી મળતીના રોદણા રડતાં યુવાઓ માટે ઉદાહરણ બનતો દિકરો વિશાલ..
ખેરગામ: આજે લાખો યુવાનો સરકારી નોકરીને તૈયારી માટે લાગ્યા છે પણ અમુક યુવાનો નોકરી ન મળતાં નિરાશ થઈ તૈયારી અધવચ્ચે છોડી દેતા હોય છે...
ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસના ગળતરના કારણે મરેલા કામદારોના પરિવારજનોને 10 -10 લાખ...
ગુજરાત: ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના પ્રોડક્શન યુનિટમાં પાઇપમાંથી ઝેરી ગેસ ગળતરને કારણે 4 કામદારોના મૃત્યુ થયા હતા જેને લઈને આજ રોજ કંપનીની રૂબરૂ મુલાકાત લીધી...
ચીખલી બગલાદેવ સર્કલ પર આસ્થાનું સ્થાનક દૂર કર્યા બાદ હવે બીજા અન્ય દબાણો...
ચીખલી: ચીખલી વાંસદા રોડ પર ધાર્મિક દબાણો દૂર કરવાથી ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત થશે પરંતુ થાલા બગલાદેવ સર્કલ પાસે સામેની બાજુના ખાનગી દબાણો માર્ગ...
















