નાણાંમંત્રી કનુદાદા બજેટ સામે વિધાનસભા સત્રમાં ચૈતર વસાવાએ કયા કયા ઊભા કર્યા સવાલો..
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ બજેટમાં ગુજરાતના લોકોને સરકાર તરફથી ખૂબ જ...
આદિવાસી વિસ્તારોમાં બિન આરોગ્યપ્રદ મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે: અનંત પટેલ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 15મી વિધાનસભાની છઠ્ઠી બેઠકના બજેટ સત્રમાં બજેટ પર ચર્ચા કરતા બજેટ 2025-26ની ચર્ચામાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે,...
આદિવાસી વિધાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ચૈતર વસાવાનો ગાંધીનગરમાં ભારે વિરોધ
ગાંધીનગર: રાજ્ય સરકારના એક પરિપત્રને કારણે આદિવાસી વિધાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત થવાના આરે છે. ત્યારે વિધાર્થીઓ સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે ગતરોજ ગાંધીનગર...
વલસાડમાં સૌ પ્રથમ માછી સમાજ અને પારડીમાં નવા ચેહરાને પ્રાધાન્ય..
વલસાડ: વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાના નવા પ્રમુખોની ચૂંટણી માટે બુધવારે ત્રણે પ્રમુખો અને ઉપપ્રમુખો પ્રક્રિયા હાથ ધરાઇ હતી. માછી સમાજના ઓબીસી વર્ગના મહિલા સભ્ય...
પાણીના નળ બન્યા શોભના ગાંઠિયા.. ભાજપના પિન્ટુ રાઠવા ગામમાં ઘરે ઘરે ફર્યા પણ એક...
કવાંટ: ઉનાળાની શરૂઆત થતા પથરાળ અને ડુંગરાળવાળો વિસ્તારના ગામડાના લોકોને પીવાનું પાણી મેળવવું ખૂબ મુશ્કેલ બને છે. ઉનાળાના સમયે બોર, કૂવા અને તળાવો સુકાઈ...
સોનગઢના લંપટ શિક્ષક પર શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત છતાં કોઈ હજુ સુધી કોઈ પગલા લીધા...
સોનગઢ: છેલ્લાં દિવસોમાં ચર્ચામાં આવેલા વિવાદ એટલે કે સોનગઢના એક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી...
ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારોને નોકરીમાં રાખી પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ગુનો નોંધાયો..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં ઘણી ઔધોગિક કંપનીઓ કાર્યરત છે. ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા...
વલસાડમાં ATM છેતરપિંડીનો કિસ્સો આવ્યો બહાર… વન વિભાગના કર્મચારીને ચોપડયો 23,000 ચૂનો..
વલસાડ: વલસાડમાં HDFC બેંકના ATM પર એક વન વિભાગના કર્મચારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. ડાંગ વન વિભાગના કર્મચારી વલસાડની વનભવન ઓફિસમાં કામ...
આહવામાં ડાંગ દરબાર મેળાનું રાજ્યપાલના હસ્તે ઉદઘાટન… 9થી 12 માર્ચ દરમિયાન મેળાનું આયોજન..
ડાંગ: આગામી 9થી 12 માર્ચ દરમિયાન આહવા ખાતે ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ મેળો રાજ્યપાલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. તેઓ...
આદિવાસી સમાજને શર્મસાર કરતો મહુવાના દેહાવાસણ ગ્રામ પંચાયતનો તલાટી કેયુર ગરાસિયા એસી ACB ના...
સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગોપલા ગ્રામ પંચાયત તથા દેડવાસણ ગ્રામ પંચાયત કચેરીના તલાટી કેયુરભાઈ રમેશભાઈ ગરાસીયા (ઉંમર 30) રૂપિયા 8 હજારની લાંચ લેતા...
















