વલસાડના એક આદિવાસી પરિવાર કેરોસીન છાંટી કેમ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ?

0
વલસાડ: કચીગામમાં જમીન ઉપર કાચા ઘરનો ગેરકાયદે કબજો દૂર કરવાને લઈને આદિવાસી પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઊભું થાય હતું ત્યારે પોલીસ ટીમ અને...

સુરતના સોનવાડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો.. 80ની સ્પીડે દોડતી કારે જોગર્સ પાર્ક પાસે મોર્નિંગ...

0
સુરત: શહેરના પોશ વિસ્તારમાં ગણાતા ઘોડદોડ રોડના જોગર્સ પાર્ક નજીક સોનવાડી પાસે ગતરોજ સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોની સામે...

10 લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર

0
ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસીઓની રોજીરોટી પર બુલડોઝર: અન્યાયનો અવાજ..

0
કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એક એવું સ્મારક જે ભારતની એકતાનું પ્રતીક ગણાય છે, તેની સામે 34 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ દુકાનો આદિવાસી...

લોક ફરિયાદને લઈને ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોમાં રસ્તાઓની જાતે સાંસદ મનસુખ વસવાની મુલાકાત..

0
ઝઘડીયા: ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોને જોડતો ખૂબ મહત્ત્વનો રસ્તો પૂર્ણ થવાના આરે છે. આ રસ્તાની 10-15 વર્ષ પહેલા ખાસ કરીને નેત્રંગ તાલુકાના વનખુટાપાડા,...

સોનગઢમાં બાઇક પર જતા યુવક પર દીપડાએ કર્યો હુમલો, ગ્રામજનો ભયભીત,

0
સોનગઢ: ગતરોજ સોનગઢના ખડકા ચીખલી ગામે બાઇક સવાર યુવકો પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને પાછળના ભાગમાં અને પગના ભાગે ઇજા પહોંચી હતી....

વાંસદમાં સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટે 38 વિધાર્થીઓને 5, 45 000 ની રકમની કરી આર્થિક મદદ..

0
વાંસદા: સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઘરની પરિસ્થિતિ સારી ન હોય એવા સમાજના ઉત્થાન માટે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાંટસવેલ ગામે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના આર્થિક...

સરકારી પડતર, ગૌચર, ગામતળ, જંગલ જમીન કે દાનમાં શાળાઓની મળેલી જમીન સ્કૂલનાના નામે કરાવવા...

0
ગુજરાત: ગુજરાતમાં ઘણી સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન શાળાના નામે નથી. તેથી સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO)ને પરિપત્ર...

સત્ય પરેશાન હો સકતા હૈ પરાજીત નહીં..એમ કેમ કહ્યું.. સાંસદ મનસુખ વસાવાએ..

0
નાંદોદ: નાંદોદ તાલુકા પંચાયતના નીડર અને બાહોશ તાલુકા વિકાસ અધિકારી સુ.શ્રી અંજલીબેન ચૌધરી જેઓની ખોટા કારણોસર હાલ નાંદોદ તાલુકાથી ચોટીલા ખાતે બદલી કરી દેવામાં...

VNSGU ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની: 95% કામગીરી હવે ડિજિટલ, 15 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટ...

0
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે. 95 ટકા કામગીરી હવે ડિજિટલ કરવામાં આવે છે. 15 લાખ વિદ્યાર્થીઓના ‘ડીજી...