નવસારી જિલ્લા પંચાયતને મળ્યા નવા વિરોધપક્ષના નેતા: વાંસદાના નિકુંજ ગામિતની વરણી, કોંગ્રેસે સોંપી મહત્વની...
નવસારી: નવસારી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષને હવે નવું નેતૃત્વ મળ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે વાંસદાના સક્રિય આગેવાન...
ડેડીયાપાડાના સામરપાડા આશ્રમ શાળાના બાળકોએ રચ્યો ઇતિહાસ: ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ પ્રથમ વાર બન્યા...
ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા, સામરપાડાના બાળકોએ પોતાની અદભુત રમતગમત પ્રતિભા, મહેનત અને ખંતના જોરે સ્પોર્ટ્સ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો...
ઉમરગામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં માનવસેવાનો યજ્ઞ: 1500 થી વધુ જરૂરિયાતમંદોને રાહત સામગ્રી
ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકામાં તાજેતરમાં આવેલા પૂર બાદ અસરગ્રસ્ત અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામોમાં માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લા માહિતી કચેરીની ટીમ,...
વલસાડમાં ડુમલાવના અમર ક્રાંતિકારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉત્તમભાઈ પટેલની જન્મજયંતિ પર ભાવાંજલિ…
વલસાડ: 25 જુલાઈ 2026 ના રોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઐતિહાસિક ડુમલાવ ગામના સપૂત, આદિવાસી સમાજના મસીહા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. ઉત્તમભાઈ હરજીભાઈ...
વલસાડ: અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 79 પરિવારોને ₹5.37 લાખથી વધુની સહાય રાશિનું વિતરણ શરૂ
વલસાડ: વલસાડ પંથકમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર કરાયેલી સહાય રાશિના વિતરણનો પ્રારંભ કરવામાં...
સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા આવ્યું પૂરગ્રસ્તોને વ્હારે…જુઓ શું કહ્યું ડો. પ્રદીપ ગરાસિયા અને...
નવસારી: સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ મેઘતાંડવ હજુંસુધી અટકવાનું નામ નથી લેતું જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.પોતાની આંખ...
ઉમરપાડાના વાડી ગામની આદિવાસી દીકરી ક્રિષ્નાબેન વસાવા બન્યા State Tax Inspector, ગ્રામજનોમાં હર્ષોલ્લાસ
ઉમરપાડા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ વાડી ગામની દીકરી ક્રિષ્નાબેન વસાવાએ પોતાની અથાક મહેનત, દ્રઢ સંકલ્પ અને લગનના બળે એક મોટી સિદ્ધિ હાંસલ કરી...
માનવતાના દ્રશ્યો: મધ્યરાત્રિએ વરસાદી ઘોડાપૂર: વાંસદા પોલીસે જાનના જોખમે ફરજ બજાવીને ‘ખાખી’નું ગૌરવ વધાર્યું...
વાંસદા: ગતરોજ વાંસદામાં મોડી રાત્રે અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં...
કપરાડાના ગવટકા ખાતે ભારે વરસાદથી ડુંગર ધસી પડ્યો: ગણેશભાઈ વળવીનું મકાન, અનાજ અને આંબાના...
કપરાડા : કપરાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આજરોજ કપરાડા તાલુકાના ગવટકા ગામે ડુંગર ધસી પડવાની...
સત્યમેવ જયતે: શંકુન્તલા વસાવાને હાઇકોર્ટે આપ્યા જામીન, જેલમુક્તિ પર લોકોમાં ખુશી..
રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, તેમનાં ધર્મપત્ની અને પરિવારજનો તેમજ આદિવાસી સમાજના ખેડૂતો સામે નોંધાયેલા કેસમાં એક મહત્વના કાનૂની સમાચાર...
















