સુરતમાં એક કિમી રોડ પર ઓઈલ ઢોળાતા બાઈકો સ્લીપ થઈ, ફાયર વિભાગે કર્યો રોડ...
સુરત: સુરતના અશ્વિનીકુમાર રોડ પર વહેલી સવારે એક કિલોમીટરના રોડ પર ઓઈલ ઢોળાયું જેને લઈને સવારે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નવ જેટલા...
જાણો કઈ તારીખની છે કમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી.. આંબાની વાડીવાળા ખેડૂતો ચિંતાતૂર
ધરમપુર: હાલમાં વલસાડના ધરમપુર કપરાડા તાલુકામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન ખાતાની આગાહીને લઈને ખાસ...
અંકલેશ્વર હાઈવે પર ગંભીર અકસ્માત..ટ્રક-ટેન્કર વચ્ચે ટક્કર થતાં એક વ્યક્તિનું મોત,એસિડ લીક થતાં ભાગ...
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા આમલાખડી ઓવરબ્રિજ નજીક ટ્રક...
ધરમપુર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના સભાનું થયું...
ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે 30 જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન નિમિત્તે, ધરમપુર ખાતે આવેલા ગાંધી બાગમાં પ્રાર્થના...
ભરૂચ જિલ્લાના ભૂસ્તર વિભાગે ચેકિંગ કરતાં ભારે દોડધામ મચી..રેતી ખનનનું કૌભાંડ
ભરૂચ: રાત્રીના સમયે દરોડો પાડવાની નવી પદ્ધતિ ભરૂચ જિલ્લામાં ચાલતાં ગેરકાયદે રેતી ખનનના કારસાને ઝડપી પાડવા દિવસના સમયે ખાણખનિજ વિભાગની ટીમ પહોંચે ત્યારે સામાન્ય...
DECISION NEWS પર આ વાત જાણો અને પેટ્રોલ પંપ પર આ ત્રણ કોંભાંડોથી બચો.....
ધરમપુર: આજકાલ ટુ- વ્હીલર હોય કે ફોર-વ્હીલર, રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. આપણામાંથી ઘણા લોકો દરરોજ પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરાવવા...
સરકારી પોલિટેકનિક વલસાડ દ્વારા ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન..
વલસાડ: 30 જાન્યુ 2025 ના રોજ ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે, સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેનો ઉદ્દેશ્ય...
કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામમાં કુપોષણ નાબુદી અભિયાનને વેગ આપવા બાળકોને અપાયા ફળોના...
ખેરગામ: ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં કુપોષિત બાળકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં આવેલ છે. ત્યારે કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામ તાલુકામાંથી કુપોષણ નાબુદી...
સમગ્ર ભારતમાં 30 મી જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે, ત્યાં બીજી બાજુ...
ભરૂચ: આજે સમગ્ર ભારતમાં 30 મી જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સ્વચ્છ રાખવા માટે અનેક...
આક્રોશમાં આવેલાં માંડવીના સ્થાનિકો હાઇવે બ્લોક કરી દેતા તંત્ર થયું દોડતું.. શું હતું કારણ...
સુરત: માંડવીમાં ખરાબ રોડ-રસ્તાને પગલે માંડવી-ઝંખવાવ રોડ અને નેશનલ હાઈવે 56 પર સ્થાનિકોએ ટ્રાફિક જામ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પણ રસ્તા રોકો...
















