ગરીબ લોકોના અનાજને પચાવી પાડતા સસ્તા અનાજના દુકાનદારો અને ભ્રષ્ટ આધિકારીઓ સામે જનક્રાંતિ સેનાની...
માંડવી: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભ્રષ્ટાચારનું દુષણ દરેક ક્ષેત્રમાં એટલે અંદર ઘુસી ચુક્યું છે કે આજે કોરોનાના કપરા કાળમાં ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવતું...
સુરતના સડક સે સરહદ તક નામના ગ્રુપના યુવાઓને લેફ્ટનેન્ટ સ્વપ્નીલ ગુલાલે આપ્યો મદદનો હાથ
સુરત: એવું કહેવાય છે કે જો તમારી મંજિલ પ્રત્યેની દોડ આત્મવિશ્વાસની સાથે હોય તો ખરાબ પરિસ્થિતિને ટાળવા માટે ક્યાંક ને ક્યાંક મદદનો હાથ મળી...
સુરત જિલ્લાના ઉમરપાડામાં ગણપતસિંહ વસાવાએ એગ્રો પ્રોસેસિંગ યુનિટનું કર્યું ભૂમિ પૂજન
સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે તૈયાર થનારા...
નિવૃત આર્મી જવાનનું ૧૪ ગામના જન સમુદાયોએ કર્યુ ભવ્ય સ્વાગત !
ઉંમરપાડા: ગતરોજ જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા અને સેવા કરી આર્મી માંથી નિવૃત થઇ આવેલા જવાન માટે સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યુ હતું જેમાં ઉંમરપાડાના નવી...
રોજગારી મુદ્દે ઊંઘતા વહીવટીતંત્ર જગાડવા ઉગ્ર આંદોલન કરીશું: પારડીના ગ્રામજનો
સુરત: આજરોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ પારડી ગામના લોકોએ ખેત મજૂરીમાં રોજ ૧૦૦ રૂપિયામાં મોંઘવારીના દિવસોમાં ન પોષતા રોજગાર વધારવા માંગણી રોજગાર મુદ્દે...
જોરાવરપીરના દર્શન આવેલા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ અંબિકા નદીમાં ડૂબ્યા
અનાવલ: આજે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ખાતે અંબિકા નદીમાં નાહવા ગયેલ સુરતના એક જ મુસ્લિમ સમુદાયના પરિવારના પાંચ વ્યક્તિઓ ડૂબી જવાનો ઘટના પ્રકાશ...
માનવતા મરી પરવારી.. હો બકા.. ધોળા દૂધમાં પણ ભેળસેળ સામે આવ્યો કિસ્સો
દક્ષિણ ગુજરાત: આજનો માનવી પોતાની માનવતા નેવે મૂકીને અને માત્ર નફા તરફ નજર ટાંકીને બેઠો હોય છે ક્યારે નફો મેળવાના ચક્કરમાં ક્યારે અન્યના જીવને...
ઉમરપાડાના શ્રી એક્શન યુવા ગૃપના માધ્યમથી યુવાઓ માટે રોજગારલક્ષી યોજાયો વેબિનાર
સુરત: હાલમાં જ્યારે રોજગારી જેવા મુદ્દા ઉપર યુવાનો અવઢવમાં અને ચિંતામાં મુકાયા છે ત્યારે આદિવાસી યુવાનોમાં રોજગારી સબંધી જાણકારી મળી રહે એ માટે ભારત...
૨ ઓક્ટબર થી શરુ થતાં શિક્ષણસત્ર અંગે ઉમરપાડા ખૌટારામપુરા પ્રાથમિક શાળામાં યોજાઈ બેઠક
ઉમરપાડા: આજરોજ સુરતના ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરાની પ્રાથમિક શાળામાં ગુજરાતમાં ઓક્ટબરથી શરુ થનારા શિક્ષણ સત્રના વ્યવસ્થાપન માટે વિધાર્થીઓના વાલીઓ સાથે મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું...
આજે મહાન સાહિત્યકાર અને પત્રકાર વીર કવિ નર્મદની જન્મ જયંતી
સુરત: આજે સુરતની શાન ગણાતા અને ગુજરાતના ગૌરવ સમા જય જય ગરવી ગુજરાત ગીતના નર્મદ રચયિતા તથા મહાન સાહિત્યકાર અને પત્રકાર વીર કવિ નર્મદની...