આખરે મારી મહેનત રંગ લાવી અને ઈચ્છિત સિદ્ધિ મળી.. મહુવાની આદિવાસી વિદ્યાર્થિની..
મહુવા: ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નિટ (NEET-નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)-૨૦૨૧ નું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવાણ...
બારડોલી પ્રાથમિક કન્યાશાળામાં દાતાઓ દ્વારા 50 દીકરીઓને સાયકલનું વિતરણ
બારડોલી: સુરતના બારડોલી નગરમાં આવેલ પ્રાથમિક કન્યાશાળામાં દાતાઓ તરફથી અવાર નવાર મદદ કરી વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ માટે સુવિધા પૂરી પાડી હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે...
હનીમૂન મનાવી પરત ફરેલું નવ દંપતી સુરતમાં બનેલી બસ આગની ઘટનામાં હોમાયું !
સુરત : ગઈ રાતે સુરતના હીરાબાગ સર્કલ પાસે અચાનક બસના ACનું કમ્પ્રેસર ફાટતા બસમાં ભીષણ આગ લાગી જેના કારણે બસમાં અફરાતફરી સર્જાઇ હતી. આ...
સુરતના હીરાબાગમાં ખાનગી બસમાં લાગી આગ, એક મહિલા સહિત બેનાં મોત
સુરત: ગતરોજ રાત્રીના સમએ હીરા બાગ ખાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. તમામ મુસાફરોને સલામત...
મહેશ સવાણી એ “આપ” ને છોડી કહ્યું – હું હવે આમ આદમી પાર્ટીમાં નથી,...
સુરત: મને કોઈ હોદ્દાનો મોહ નથી.હવે હું સેવા સાથે જ જોડાઈશ : મહેશ સવાણી આમ શબ્દો સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો...
મહુવા તાલુકાના પત્રકાર યશવંતસિંહ ઠાકોરનું 83 વર્ષની જૈફ વયે અવસાન
મહુવા: 'કોઈ ઇસ જહાં મેં અમર નહિ..' પણ અમુક વ્યક્તિઓ પોતાના વિચારો અને કાર્યોથી અમર બની જતા હોય છે એવા જ એક મહુવા તાલુકાના...
સુરત સિવિલમાં આકસ્મિક ઘટનાઓમાં ઈજાની સારવાર લઇ રહેલા 11 દર્દીઓ થયા કોરોના પોઝિટીવ
સુરત: આજરોજ સુરત સિવિલ હોસ્પિટલમાં આકસ્મિત ઘટનાઓમાં ઈજા પામેલા તરીકે સારવાર લઇ રહેલા 11 દર્દીઓનો રેપીડ-RTPCR ચેકઅપ રીપોર્ટ કોરોના સંક્રમિત આવતા જ તેમને સિવિલ...
સુરતના હજીરા દુષ્કર્મ કેસમાં કોર્ટમાં શું બન્યો બનાવ અને આરોપીને કોર્ટે શું આપી સજા:...
સુરત: દક્ષિણ ગુજરાતના સુરતમાં ખુબ જ લોકચર્ચામાં આવેલા હજીરા દુષ્કર્મ કેસમાં આજે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી ત્યારે દુષ્કર્મ આચરનાર આરોપી સુજીત સાકેતને...
શું આવ્યો સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં હાઇકોર્ટેનો ચુકાદો: જાણો
સુરત: તક્ષશિલા અગ્નિકાંડ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેવો નથી. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાઈ ગયા હતા ત્યારે આ કેસ મુદ્દે હાઇકોર્ટેનો ચુકાદો...
સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત અને ત્રણ વ્યક્તિએ ગુમાવ્યા જીવ !
મહુવા: સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ભીનાર આવેલા આંગલધરા ગામની સીમના રોડ પર સવારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે...