ધરમપુર તાલુકાની ખાંડા ગામની નિલ પર્ણ આશ્રમશાળા યોજાયો મફત આરોગ્ય કેમ્પ..

0
ધરમપુર: આદિવાસી વિસ્તારની આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓમાં તાવ, ખાશી, શરદી, ઝાડા, ઉલટી, જેવી બીમારીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે ત્યારે આ બાબતને લઈને આશ્રમ...

વહીવટીતંત્રને ધરમપુરના સામાજિક આગેવાન દેવુંભાઈ મોકાશીએ રોડ અને નાના કોઝવે વિષે શું કહ્યું..જુઓ વિડીયોમાં

0
ધરમપુર: ગતરોજ ધામણી થી શેક મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલું ટોકરપાડા ગામ સુધી મુખ્ય માર્ગ પર 5 કોઝવે આવેલા સે જે ડૂબાણમાં જવાથી પુરાણ કરેલું...

વલસાડ ઇન્ડિયન મેડિકલ એસોસિએસન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી એક શામ દેશ કે નામ...

0
વલસાડ: ગતરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએસન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી એક શામ દેશ કે નામ કાર્યક્રમ અંતર્ગત અનેક વીરશહીદોની શહાદતને પગલે મળેલી આઝાદીના 75...

કપરાડાનું નિષ્ઠુર અને બહેરું બનેલું તંત્ર ક્યારેક શાળામાં ભણતાં નાના ભુલકાંઓનો જીવ લેશે હો.....

0
કપરાડા: અંતરિયાળ વિસ્તારોમાં વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવાઈ પણ છે પણ જેમાં જરૂરીયાત છે એ વિકાસના કામો ની ન વાતો થાય છે ન ગ્રાન્ટ...

કપરાડાના ચવરા ગામમાં ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા બાળકોને કપડા અને વૃદ્ધ માતાઓમાં...

0
કપરાડા: આજરોજ ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા કપરાડાના ચવરા ગામમાં પ્રાથમિક શાળાના બાળકોની સાથે સમૂહ ભોજન અને ગામની વૃદ્ધ માતાઓ અને સ્કૂલના બાળકોને...

વલસાડમાં પારડીની રોહિણા આશ્રમશાળામાં યોજાયો 73 મો વનમહોત્‍સવ:  રાજય મંત્રીશ્રી નરેશભાઇ પટેલ રહ્યા ઉપસ્થિત..

0
વલસાડ: પારડી તાલુકાના રોહિણા આશ્રમશાળા ખાતે જિલ્‍લા કક્ષાનો 73મો વન મહોત્‍સવમાં રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી નરેશભાઇ પટેલ વલસાડ...

વલસાડ જિલ્લાના ખરાબ રસ્તાઓના કારણે હજારો લોકોને પડતી હાલાકી બદલ પોલિસ તંત્ર સામે બાંયો...

0
ખેરગામ: વલસાડ જિલ્લાના સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે આવજાવ કરતા લાખો લોકોની જિંદગી બેહાલ બની છે. તેમાં ખેરગામ-વલસાડ રોડ તો અનેક વર્ષોથી બિસ્માર હાલતમાં છે....

ધરમપુરની માન નદીના પુલની સાઇડનો કોર્નરની સાઈડનો સ્લેબ તૂટી મુસાફરોને જાનનો ખતરો.. જાણો કલ્પેશ...

0
ધરમપુર: આજરોજ સવારના સમયે ધરમપુર તાલુકામાં આવેલી માન નદીના પુલ પર કરંજવેરી સાઈડ થી જતા એક સાઇડનો કોર્નરની સાઈડનો સ્લેબ તૂટી ગયો હતો જેના...

વિશ્વ આદિવાસી દિવસ તથા ભારત છોડો આંદોલનનો 80 મો વર્ષગાંઠ નિમિત્તે આદિવાસી સંઘર્ષ મોરચાની...

0
વલસાડ: આજ 9ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તથા ભારત છોડો આંદોલનનો 80 મો વર્ષગાંઠ પર કપરાડા, વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા (ASM) ગુજરાતના તરફથી એક વિશાળ...

રાતે નદી પ્રવાહ વધવાના લીધે તણાયેલા વ્યક્તિની મૃતપ્રાય હાલતમાં મળી લાશ.. જાણો ક્યાં ?

0
કપરાડા: ઉપરવાસ વધુ પડેલા વરસાદના કારણે આવેલા પુરે ખેતીમાં તો વિનાશ વેર્યો છે પણ માણસોનો જીવ પણ લીધો છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના કરચોડ...