ચીખલીના ખુડવેલમાં યોજાનાર PM મોદીના કાર્યક્રમમાં પાર તાપી લીંક મુદ્દે 20 હજાર આદિવાસીઓ રજુવાત...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાની મામલતદાર કચેરી ખાતે પ્રાંત સાહેબશ્રી ધરમપુરના અધ્યક્ષ પણા હેઠળ ધરમપુર મામલતદાર, TDO, ધરમપુરના ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષશ્રીને પાર-તાપી...
ધરમપુરમાં ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર ‘નવી દિશા-નવું ફલક’નું થયું...
ધરમપુર: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડ અને રોજગાર કચેરી વલસાડના સહયોગથી આજરોજ BAPS સ્વામિનારાયણ સ્કૂલ અબ્રામાં વલસાડ ખાતે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના...
ઉમરગામમાં યોજાયો આંગણવાડી કાર્યકર-તેડાગર નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ
ઉમરગામ: ગતરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્કાબેન શાહ અને ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડાના અધ્યક્ષ સ્થાને, આંગણવાડી કાર્યકર - તેડાગર નિમણૂક પત્ર એનાયત...
ઉમરગામમાં ભાજપની શહેરની કારોબારી બેઠક સાથે યોજાયો મન કી બાત કાર્યક્રમ..
ઉમરગામ: આજરોજ નારગોલ બીચ ખાતે ઉમરગામ તાલુકા અને ઉમરગામ શહેરની કારોબારી બેઠક તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની “મન કી બાત” કાર્યક્રમ નારગોલ બીચ...
ધરમપુરના આંબા ગામમાં માવલીમાતા મંદિરની દહીંગઢ ડુંગરની તળેટી પર યોજાયું આદિવાસી સાંસ્કૃતિક સંમેલન: જુઓ...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબા ગામમાં આવેલ માવલીમાતા મંદિર, દહીંગઢ ડુંગરની તળેટી પર આદિવાસી સાંસ્કૃતિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ,...
ડામર રસ્તાના ભ્રષ્ટાચારોનો હબ બનતો કપરાડા તાલુકો: એક-પછી એક રસ્તાના ભ્રષ્ટાચાર
કપરાડા: હવે તો હદ થઈ.. શું ધ્યાન રાખે છે સ્થાનિક નેતાઓ અને જવાબદાર અધિકારીઓ.. આટલો ભ્રષ્ટાચાર.. દરેક દિવસે કોઈને કોઈ ખાતામાં ભ્રષ્ટાચાર થયાનું સામે...
૧૧મો ખેલમહાકુંભ રાજ્યકક્ષાની ટેકવાન્ડો U-૧૭ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભગિની સમાજ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
વલસાડ: ૧૧મો ખેલમહાકુંભ રાજ્યકક્ષાની ટેકવાન્ડો U-૧૭ જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષાની સ્પર્ધા ૨૬ મે ૨૦૨૨ના રોજ તાપ્તિવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, દાંડી રોડ સુરત ખાતે યોજવામાં આવી હતી જેમાં...
ધરમપુરના બારોલીયા ગ્રામપંચાયત દ્વારા યોજાયો સમૂહ લગ્ન કાર્યક્રમ..
ધરમપુર: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ધરમપુરના બારોલીયા ગ્રામપંચાયત દ્વારા આયોજિત સમૂહ લગ્ન તારીખ 26 મે 2022ને...
નાનાપોઢાં ટીટોડીએ ચૈત્ર માસમાં પાંચ ઇંડા મુકતા ચોમાસુ વહેલુ અને સારૂ જવાના એંધાણ..
કપરાડા: નાનાપોઢાં ગામે લુહાર ફળિયામાં શૈલેષના ઘરની દીવાલમાં ટીટોડીના પાંચ ઇંડા મળતા ગ્રામ્ય વિસ્તારોમાં આદિકાળથી માન્યતા મુજબ જેમ વડીલો આગાહી કરી છે કે આ...
વલસાડ યુવા મોરચાની વિધાનસભાની ચુંટણીના અગામી કાર્યક્રમોને લઈને યોજાઈ બેઠક..
વલસાડ: ગતરોજ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા અધ્યક્ષ સ્નેહીલભાઈ દેસાઈ વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રભારી પ્રતિકભાઇ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમો માટે અગત્યની...
















