8 લાખના બદલે 61 લાખ માંગતો વ્યાજખોર વિરુદ્ધ ઉમરગામમાં ખેડૂતે નોંધાવી ફરિયાદ.. જાણો સમગ્ર...

0
ઉમરગામ: હાલમાં વ્યાજખોર પૂર્વ તલાટી કમ મંત્રીના ત્રાસથી કંટાળીને  GIDC માં રહેતા એક ખેડૂતે ભિલાડ પોલીસ મથકે ફરિયાદ લખાવવાની ઘટના બહાર આવી છે ત્યારે...

કપરાડાના અંતરિયાળ હુંડા ગામમાં જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા યોજાયો ગૌદાન કાર્યક્રમ… જુઓ વિડિઓ…

0
કપરાડા: સમાજસેવા અને જરૂરિયાત મંદ લોકોને સહયોગ આપવામાં વલસાડ જિલ્લાના ફલક પર જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડનું નામ ઉભારું રહ્યું છે ત્યારે આજરોજ જાયન્ટ્સ ગ્રૂપ...

16 વર્ષીય સગીરા ન્યુડ ફોટો સોશ્યલ મીડિયા વાયરલ કરવાની ધમકી આપતા યુવકનો કિસ્સો આવ્યો...

0
વલસાડ: યુવક દ્વારા એક 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઇ જઇ દૂષ્કર્મ કરી અંગત પળોના ફોટો લઇ લઇને વારંવાર દબાણ કરી ફોટો અને...

નાનાપોંઢામાં 74 માં પ્રજાસત્તાક દિને વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈના હસ્તે યોગેશભાઈ (યોગી) પટેલનું...

0
વલસાડ: નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી કરવાની સાથે જિલ્લાને ગૌરવ અપાવનાર સામાજીક કાર્યકર,...

કપરાડા તાલુકાના સિલ્ધા ગ્રામ પંચાયત ખાતે પ્રજસત્તાક દિનની કરાઈ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી..

0
કપરાડા: ગ્રામ પંચાયત સિલ્ધા ખાતે 74 મો પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી ગ્રામ પંચાયત સરપંચશ્રી વીણાબેન નરેન્દ્રભાઇ જોગરા અધ્યક્ષ હેઠળ તથા ગ્રામ પંચાયત સભ્યશ્રીઓના સહકારથી...

પારડી તાલુકાના ખેરલાવ ગામની પ્રા. શાળામાં 74માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી..

0
પારડી: સમગ્ર દેશ અને ગુજરાતની જેમ વલસાડના પારડી તાલુકાના ખેરલાવ ગામની પ્રાથમિક શાળામાં પણ ગતરોજ 74માં પ્રજાસત્તાક દિનની ગામના પ્રથમ નાગરિક એવા સરપંચની ઉપસ્થિતિમાં...

ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામમાં 74 માં પ્રજાસતાક દિને દરજીની MBBS દીકરીએ કર્યું ધ્વજવંદન.. જુઓ...

0
ધરમપુર: દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી તેના અધ્યક્ષ ડો.બાબાસાહેબ આંબેડકર હતા આ બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં...

વલસાડના કાંજણ ગામમાં સનસાઈન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં 74માં પ્રજાસતાક દિવસની દબદબાભેર ઉજવણી. જુઓ વિડિઓ..

0
વલસાડ: સ્વર્ગષ્થ શિક્ષક સુરેશભાઈ પટેલ અને એમના પત્નિ કંચનબેન પટેલના પોતાના ગામ કાંજણનાં ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને અંગ્રેજીમાં ભણાવવાના સપનાઓને સાકાર કરવામાં કૃપા...

ધરમપુરમાં આપણી શાન ગણાતા તિરંગા ગરીબ ભૂખ્યા નાના બાળકો અને વડીલોના હવાલે…

0
ધરમપુર: 1947માં જ દેશને અંગ્રેજોથી આઝાદી મળી અને તેના ત્રણ વર્ષ બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા ભારતના...

જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં જાયન્ટ્સ ગૃપ ઓફ વલસાડને બે એવોર્ડ એનાયત

0
વલસાડ: જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જાયન્ટ્સ ગૃપ ઑફ વલસાડની કામગીરીને એવોર્ડ તથા સર્ટિફિકેટ એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. વલસાડ ગૃપને 50 % થી વધુ...