છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ તલાટી બદલી અને રેગ્યુલર તલાટી નહીં મુકાતા ઝઘડિયા તાલુકાના...

0
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન ત્રણ જેટલા તલાટીઓની અવારનવાર બદલી થતી હોય ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારીથી...

ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષમાં ચાર તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકામાં ઘણા ગામોમાં તલાટીઓની અનિયમિતતા ગેરહાજરી બાબતની સમસ્યાથી નાગરિકોના કામ તથા વિકાસના કામોમાં મોટી સમસ્યાઓ સર્જાય છે, તલાટી ગેરહાજર રહેવાના કારણે...

ઝઘડિયાના દધેડા ગામે પોલીસે મકાન ભાડે આપી પોલીસમાં નોંધ નહિ કરાવનાર એક મકાનમાલિક વિરૂધ્ધ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે મકાન ભાડે આપી તેની નોંધણી સ્થાનિક પોલીસમાં નહિ કરાવનાર મકાનમાલિક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે બે ગુના દાખલ...

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે પોલીસ નોંધણી વિના મકાન ભાડે આપનાર મકાનમાલિક વિરૂધ્ધ ગુનો નોંધાયો

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે પોલીસ નોંધણી વિના પરપ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાનમાલિક (સંચાલક) વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે જાહેરનામા ભંગ હેઠળ...

ઉમલ્લાના વેપારીઓને GST દર ઘટાડાની સમજ અપાઈ તેમજ ધારાસભ્યની ઉપસ્થતીમાં સ્ટીકર લગાવાયા.

0
​ઝઘડિયા: તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના દરોમાં થયેલા ઘટાડાની સમજ આપવા માટે ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો....

ઝઘડિયાના અછાલીયા ખાતે 25 લાખના ખર્ચે નવું પંચાયત ભવનનું ખાતમુહૂર્ત જીલ્લા પંચાયત પ્રમુખના હસ્તે...

0
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના અછાલીયા ગ્રામ પંચાયત જુનું પંચાયત મકાન જર્જરિત હાલતમાં હતું. જે બાબતે ગામના સરપંચ અને ગ્રામજનોએ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિહ વાસદિયા રજુઆત...

AAP દ્વારા ઝઘડિયા તાલુકાના બસ રૂટો બંધ થયેલ ફરી ચાલુ કરવા ઝઘડિયા બસ ડેપો...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની બસોના રૂટ બંધ થતાં વિધાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને આમ આદમી પાર્ટી...

ઝઘડીયા તાલુકાના રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધમાં ઝઘડિયા...

0
ઝઘડીયા: હાલ ગુજરાતના અલગ જીલ્લાના તાલુકાઓમાં રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયા બાદ ઝઘડીયા...

ભરૂચના વનખાડીમાં કેમિકલયુક્ત પાણીથી 3 હજાર એકર જમીન બિનઉપજાઉ બની..3 ઓકટોબરના રોજથી ખેડૂતોએ આંદોલનની...

0
ભરૂચ: ભરૂચના હાંસોટ નજીકથી પસાર થતી વનખાડીમાં અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીના ઉદ્યોગો દૂષિત પાણી છોડવામાં આવતું હોવાથી ખેતીલાયક જમીન બિન ઉપજાઉ બની હોવાના આક્ષેપ...

ઝઘડિયાના ગુમાનદેવ નજીક ટ્રકે પાછળથી ટક્કર મારતાં મોપેડ હાઇવા નીચે આવી જતાં આધેડનું કમકમાટી...

0
ઝઘડિયા: ગુમાનદેવ ફાટકથી રાજપારડી સુધીના સ્ટેટ હાઇવે પર ધૂળ ઉડતી હોવા છતાં તંત્રએ પાણી છાંટવાની તસદી સુધ્ધા લીધી ન હતી. ધૂળના કારણે રોડ...