જાણો: કેમ કરશે આવનારા દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન !
વાંસદા: વિતેલા પાંચ મહિનાથી અગમ્ય કારણસર વાંસદાના ઉનાઈ વિસ્તારની બીલીમોરા અને વલસાડ ડેપોની બસો એક પછી એક બંધ કરી દેવામાં આવી છે આ સંદર્ભે...
વિદ્યાર્થીઓમાં રોષ ITI કોર્ષ પૂર્ણ છતાં પરીક્ષા ન લેવાઈ, ઓનલાઈન પરીક્ષા પણ સ્થગિત કરી...
ચીખલી: ITIના વિવિધ કોર્સની મુદત પૂર્ણ થઈ છતાં પરીક્ષા નહીં લેવાતા ચીખલી સહિત આસપાસના હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. ધોરણ-10ની પરીક્ષા...
અનંત પટેલ દ્વારા વાવાઝોડાથી નુકસાનની સહાય માટે અપાયું આવેદનપત્ર
વાંસદા: છેલ્લા બે દિવસથી વાંસદા, ચીખલી અને ખેરગામના તાલુકાના ખેડૂતોને બાગાયતી પાકો જેમ કે ડાંગર, શેરડી કેળા, કેરી વગેરેમાં જે નુકશાન થયું છે એના...
ફરી એક વખત ઓનલાઈન અભ્યાસની ચિંતા બની વિધાર્થીનીનું આપઘાતનું કારણ !
નવસારી: કોરોના મહામારીના કારણે છેલ્લા એક દોઢ વર્ષથી સ્કૂલો અને કોલેજો ચાલુ બંધ ચાલુ બંધ થઇ રહી છે ત્યારે વિધાર્થીઓમાં અભ્યાસને લઈને ખાસ્સો માનશિક...
નવસારીમાં 34 હજાર હેકટરના કેરીના વાવેતરમાંથી માત્ર 7700 હેકટરમાં નુકસાન બતાવાયું !
નવસારી: હાલમાં જ નવસારી જિલ્લામાં આવેલા તાઉતે વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે પડેલા વરસાદથી કેરીના કુલ વાવેતર 34 હજાર હેકટર વિસ્તારમાંથી 7700 હેકટરમાં...
જાણો: ક્યાં તોકતે વાવાઝોડાએ એક દાદીમાનું ઘર છિનવી તેને બનાવી નિરાધાર !
વાંસદા: છેલ્લા બે દિવસો દરમિયાન તોકતે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓમાં પોતાનું કહેર વર્તાવ્યું છે તેમાં ગતરોજ આવેલા વાવાઝોડાએ વાંસદા તાલુકામાં રાણીફળીયા...
વાંસદાના અંતરિયાળ ગામોમાં અનંત પટેલે કર્યું અનાજ કીટ વિતરણ !
વાંસદા: નવસારીના વાંસદાના તાલુકાના સ્થાનિક સ્તરે છેલ્લા એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ૬ ગામોમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે...
ધોરણ ૧૦ના માસ પ્રમોશન આપવા પર હોશિયાર વિદ્યાર્થી નારાજ અને નબળામાં ખુશીની લહેર !
વાંસદા: ગતરોજ ગુજરાત સરકાર દ્વારા વર્તમાન કોરોના મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે ધો.10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિક્ષા આપ્યા વગર માસ પ્રમોશન આપવાના નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓમાં...
ગામડાઓમાં અડધી સટલ બંધ કરી કે પછી પાછલા બારણે દુકાનમાં મનફાવતા ભાવ લઇ લુંટ...
વાંસદા: વર્તમાન સમય જયારે સમગ્ર વાંસદા તાલુકામાં કોરોના મહામારીના કારણે 2 વાગ્યાથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારે વાંસદામાં ગામે-ગામમાં બહાર ગામથી આવેલા મોટાભાગના ગામોમાં...
વાંસદાના ખાનપુરની બરોડા ગ્રામીણ બેંકમાં થતી ભીડ માટે જવાબદાર કોણ ? : ખાતાધારકો
વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં આવેલી બરોડા ગ્રામીણ બેંકમાં કરવામાં આવી રહેલી ધીમી કામગીરીના કારણે લોકોની બોહળા પ્રમાણમાં એકઠી થતી ભીડ ગામમાં વર્તમાન...
















