આજના વડ સાવિત્રીના તહેવાર પર પૂજાની રીત, કથા અને મહિમાની વાત
વાંસદા: આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વડ સાવિત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય...
ચીખલીના સમરોલી ગામની મહિલાની લાશ થાલા ગામના ખેતરમાંથી મળી !
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામના ખેતરમાંથી સમરોલીની 33 વર્ષીય મહિલાની લાશ મળવાની ઘટના પ્રકાશમાં આવતાવેંત જ સમગ્ર પંથકમાં હત્યા થયાની લોક ચર્ચાનો...
શરૂવાતી વરસાદમાં ચીખલીના રાનવેરીકલ્લા ગામના PHCની કમ્પાઉન્ડની દિવાલ ધરાશય
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કમ્પાઉન્ડની દીવાલ શરુવાતી ચોમાસાના વરસાદી ઝાપટામાં જ ધરાશય થવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે ગ્રામ્યજનો સરકારી...
સોરી મામ્મી – પપ્પા ! પ્રેમમાં બહુ સહન કરી લીધું ‘ લખી યુવકનો...
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ધેજ ગામના નાના ડુંભરીયાનો યુવાન મામાને ત્યાં ફર્નિચરનું કામ કરવા જાઉ છું કહી નીકળ્યા બાદ ગુમ થયો હતો. બાદમાં...
વાંસદાના ગોદાબારી ગામની સસ્તા અનાજની દુકાનમાં પૂરવઠા અધિકારીની ટીમએ શરુ કરી તપાસ !
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના ગોળાબારી ગામમાં આવેલી ધી.મોટી ભમતી સેવા સહકારી મંડળી લિ. માં સંચાલક લકશુભાઈ માધુભાઈ ગાંગોડા દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી BPL કાર્ડ...
જાણો: કેમ ? વાંસદાના હનુમાન બારી ભીલ સર્કલ પાસે 10 કિલોમીટર ટ્રાફિકની લાગી લાંબી...
વાંસદા: દક્ષિણ ગુજરાત પ્રદેશમાં આવેલા ગિરિમથક સાપુતારા મોજ માણવા માટે આજે મોટી સંખ્યામાં લોકો ગયા હતા ત્યારે સાંજના સમયે નવસારીના વાંસદાના હનુમાન બારી ભીલ...
ગુજરાત રાજ્યના BTTS પ્રદેશ મહામંત્રી તરીકેની પંકજ પટેલની કરાઈ નિમણુંક
નવસારી: આજરોજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે વર્ષોથી BTTS સાથે સંકળાયેલા પ્રજાના પ્રશ્નોને વાચા આપનારા અને લોકચાહના મેળવી લોક લાડીલા બનેલા...
વાંસદામાં પંચાઅમૃત હોટલ પાસે એક દિવસ પહેલા સર્જાયો હતો જીવલેણ અકસ્માત
વાંસદા: નવસારી જિલ્લામાં અકસ્માત થંભાવાનું નામ નથી લઇ રહ્યા ગતરોજ પણ વાંસદા તાલુકાના હનુમાનબારી ભગત ફળિયામાં આવેલ પંચાઅમૃત હોટલની સામે બાઈક ચાલકે અજાણ્યા 60...
વાંસદામાં ધી મોટી ભમતી સેવા સહકારી મંડળી લીમીટેડ ગોદાબારીમાં સામે આવ્યો સંચાલકનો ભ્રષ્ટાચાર
વાંસદા: આજરોજ તાલુકાની ધી મોટી ભમતી સેવા સહકારી મંડળી લીમીટેડ ગોદાબારીમાં સસ્તા અનાજમાંથી BPL કાર્ડ ધારકોને આપવામાં આવતા ઘઉંમાં સંચાલક દ્વારા કરવામાં આવી રહેલા...
નિરાધાર બનેલી માં ને મદદનો હાથ આપી માનવ થઇ માનવતાનો ધર્મ નિભાવીએ !
ખેરગામ: હાલમાં આવી પડેલી કોરોના મહામારીમાં ન જાણે કેટલા બાળકો અનાથ બન્યા કેટલા માં ઓએ પોતાના જીવ સમા પુત્ર ખોયા કેટલાએ પોતાના પત્ની ખોઈ...
















