નર્મદા જિલ્લા કેવડીયા રેન્જની ઘોર બેદરકારી થી ૬ મગરના જીવ જોખમમાં..
ગરૂડેશ્વર: નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં કેવડિયા રેંજ ( જંગલ ખાતા)ની બેદરકારીના કારણે ભુમલિયા ગામ નજીક નર્મદા મૈન કેનાલ જીરો પોઇન્ટ સામે ગાડકોઈ ગામની સીમમાં મગર રેસ્ક્યુ...
સંસદ મનસુખ વસાવા દેશની પ્રથમ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી નર્મદાની મુલાકાતે
નર્મદા: દેશની પ્રથમ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર પાસે આવેલ પોલીસ હેડ ક્વાટર્સના પાછળના ભાગમાં ભવ્ય વિશાળ ભવન નિર્માણની કામગીરી...
જાણો: ક્યાં સરકારી શાળાના બાળકોને ઝાડ નીચે બેસીને પરીક્ષા આપવા બન્યા મજબુર !
નર્મદા: કોરોના કાળમાં વિદ્યાર્થીઓની શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીઓ દુર થઇ રહી નથી ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે રાજપીપળાની સરકારી...
ગરુડેશ્વર તાલુકાની સમગ્ર વિશ્વમાં નામના છે તે વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક...
નર્મદા: ગતિશીલ ગુજરાતમાં આજે પણ અંતરિયાળ વિસ્તારના લોકો વિકાસ માટે ઝંખે છે, એક બાજુ સરકાર કરોડો રૂપિયા રસ્તાઓ બાનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ...
UPના લખીમપુરના ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસની માંગ
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. UP ના લખીમપુર ખેરીમાં ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા...
નર્મદા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જોડાયા
કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલા સ્વચ્છ ભારત કાર્યક્રમને અનુલક્ષીને નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા...
નર્મદા જિલ્લામાં માર્ગ મકાન પંચાયત વિભાગ આખરે જાગ્યું, માર્ગ મરામત અભિયાન ધરાયું હાથ
રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા હોય તેવા ડામર રસ્તાના પેચવર્ક તેમજ રસ્તાની બંને સાઇડ લોકોને...
નર્મદા: જાતિના દાખલા માટે પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા BTTSએ આપ્યું આવેદનપત્ર
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા સહીત અન્ય તાલુકા અને જિલ્લાઓમાં જાતિના દાખલા મેળવવા માટે આદિવાસી સમાજના લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા BTTS દ્વારા આવેદનપત્ર...
જાણો: ક્યાં ખેતરમાં વીજળી પડતાં ચરવા ગયેલા 17 પશુનાં થયા મોત
નર્મદા: હાલમાં જ ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સીંગલગભાણ ગામે ગાજવીજ સાથે વધુ વરસાદ થતાં ગામના અલગ અલગ ખેડૂતોના પશુઓ જેમાં સોળ...
કરજણ નદીના પુરથી થયેલ નુકસાન અંગે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની કરી મુલાકાત
નર્મદા : ઉપરવાસમાંથી કરજણ ડેમમાં પાણીની ભારે આવક થતાં કરજણ ડેમમાંથી 1 લાખ 64 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે કરજણ નદીમાં...
















