‘કેવડીયા બંધ’ દરમિયાન આદિવાસી યુવાનો અને પોલીસમાં ઘર્ષણના સામે આવ્યા દ્રશ્યો.. જુઓ વિડીયો
કેવડીયા: બે દિવસ અગાવ કેવડીયાની સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેકટર દ્વારા આદિવાસી સમાજમાં સભ્યતા નથી એવા અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઈને આજરોજ કેવડીયા...
રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત નર્મદા જિલ્લાના ત્રણ શિક્ષકોનું ઇડર ખાતે સન્માન
ડેડીયાપાડા: જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન ઇડરના સાયુજ્યે રાજ્યકક્ષાનો સાતમો ઇનોવેશન ફેસ્ટિવલ ઇડર મુકામે તારીખ-13,14 અને 15 મી માર્ચે યોજાઈ ગયો. આ...
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીનો આદિવાસી સમાજની લાગણી દુભાય તેવી સામે આવી ઓડિયો ક્લિપ વાયરલ..
કેવડીયા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા વધુ એક વાર વિવાદમાં આવે તેવી ઘટનાનો ઓડિયો ક્લિપ વાયુવેગે સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહી...
છોટુભાઈ વસાવાએ ગાંધીનગરમાં થયેલા આદિવાસીના આંદોલનને લઈને શું કહ્યું…
નર્મદા: ગતરોજ ગાંધીનગરમાં થયેલા આદિવાસીના આંદોલનોને પોતાનું રાજકીય ફાયદા માટે હડપી લેવાની કોશિશને વર્ષોથી ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીના પ્રશ્ન માટે લડતા આવેલા અને આદિવાસીના...
સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ મામલતદારો અને સમર્થનમાં જાગૃત પ્રજા: જામ્યો ખરાખરીનો જંગ
ભરૂચ: વર્તમાન સમયમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ મામલતદારોએ આંદોલન એક તરફ તેજ બનાવી સાંસદ માફી માંગે એવી રાજ્યભરના મામલતદારો માંગ કરી રહ્યા છે....
દેવમોગરાના યાહ મોગી પાંડોરી માતાના શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં આદિવાસી માનવ મહેરામણ
સાગબારા: દેવમોગરા ખાતે આવેલ યાહ મોગી પાંડોરી માતા વસાવા સ્ટેટના કુળદેવી છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસી ભક્તો માટે શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર આ...
જાણો: કયા આદિવાસી યુવાઓ દ્વારા ચાંદલા વિધિમાં ચાંદલો સ્વરૂપે પુસ્તક ભેટ આપી સમાજમાં કરાઈ...
સાગબારા: આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે વરરાજા લગ્ન કરનાર નવ દંપતીને તેમના સગા સબંધીઓ કોઈ વસ્તુ, પૈસા કે અન્ય કોઈ ગિફ્ટ રૂપે ચાંદલો સ્વરૂપે આપવાનો...
દેવમોગરાના શિવરાત્રીના મેળાને આખરે સરકારે આપી લીલીઝંડી..!
દેવમોગરા: દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી સમાજના આસ્થાના પ્રતિક સમાન દેવમોગરાના આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ...
દેવમોગરામાં આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર શિવરાત્રીનો મેળો ભરાવા દેવાની લોકમાંગ
દેવમોગરા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર આવેલ છે ત્યાં ભરાતા મહાશિવરાત્રીના મેળાનું આદિવાસી સમાજમાં ખુબજ મહત્વ છે તેથી...
નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડેડીયાપાડાના શિક્ષકોની ટીમ બની વિજેતા
નર્મદા: હાલમાં જ નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ભાઈઓની ક્રિકેટ ટીમ રવિવારના દિવસે તરોપા ખાતે યોજાય હતી જેમાં પાંચ તાલુકાના ક્રિકેટ પ્રેમી...
















