ડેડીયાપાડામાં BTS અને BTTSના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

0
ડેડીયાપાડા: ગતરોજ આદિવાસી લોકોની અસ્મિતા સાથે સંકળાયેલા અને આદિવાસી સમાજના લોકો જેને તહેવારથી કમ નહિ માનતા 9 ઓગસ્ટના દિવસે BTS અને BTTSના સંયુક્ત ઉપક્રમે...

વિશ્વ આદિવાસી દિવસ નિમિતે બંધારણનો ચુસ્ત અમલ કરવા BTTSની કલેકટરને રજૂઆત

0
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણીના નર્મદા જીલ્લામાં કરવામાં આવ્યો ત્યારે તેની સામે BTTS દ્વારા આ સરકાર દ્વારા આદિવાસીઓ સાથે સૌથી વધુ અન્યાય...

રાજપીપળા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી

0
નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. રાજપીપલાના જીતનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિવાસીઓને...

રાજપીપળા ખાતે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની કરાશે ઉજવણી

0
આગામી ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમ પ્રસંગે જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભેટ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રોજગારી મળશે ના સપનાં માત્ર સપનાં જ રહ્યા હકીકત કઈક અલગ...

0
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની રેલ્વે સ્ટેશન સામે એકતા દ્વાર પાસે પોતાની જમીન સંપાદન થતા જમીન વિહોણા બનેલા આદિવાસીઓ લારી ગલ્લા, દુકાન ચલાવી...

સરકારની અનેક યોજના લાગુ થયા છતાં ST-SC પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી: મનસુખ વસાવા

0
નર્મદા: ગતરોજ ભાજપના આદિવાસી નેતા સાંસદ મનસુખ વસાવાએ દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિના SC-STના સમુદાયોના ગરીબી હેઠળ જીવન ગુજારતા લોકોના આંગણામાં ખુશાલી લાવવા વિવિધ...

વિધાનસભાની 2022માં BTP છોટુભાઈ વસાવા નેતૃત્વમાં 100થી વધુ બેઠકો ચૂંટણી લડશે: મહેશ વસાવા

0
ડેડીયાપાડા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 માટે તમામ રાજકીય પાર્ટીઓએ જીત માટે જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસી નેતા ગણાતા...

ડેડીયાપાડામાં બનેલો રસ્તો ભ્રષ્ટ અધિકારીઓ અને કામચોર કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો

0
ડેડીયાપાડા: ગુજરાત સરકારના સારા કાર્યોને કલંક લગાડતા ભ્રષ્ટ અધિકારીઓ અને કામચોર કોન્ટ્રાક્ટર જરા શરમ રાખતા ન હોય તેની સાબિતી આપતો ડેડીયાપાડામાં 11કરોડ અને 72...

અમદાવાદમાં જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે થઇ મિટિંગ

0
અમદાવાદ: થોડા સમય પહેલા અમદાવાદમાં જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા ગુજરાત સરકારના અનુદાન દ્વારા ચલાવવામાં આવતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ...

ડેડીયાપાડામાં યોજાયેલી પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણીના પરિણામ જાહેર

0
ડેડિયાપાડા: દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આજરોજ પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં 757 માંથી 647 શિક્ષકોએ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો...