નર્મદામાં ૩૮૧ પોલીયો બુથ દ્વારા ૪૮,૭૪૨ બાળકોને પલ્સ પોલીયો રસીકરણ હેઠળ આવરી લેવાશે
નર્મદા: ૨૭ મી ફેબ્રુઆરીએ નર્મદા જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થનારો પ્રારંભ થશે અને તેમાં ૩૮૧ જેટલાં પોલીયો બુથ દ્વારા ૪૮,૭૪૨ જેટલા બાળકોને પલ્સ...
નર્મદામાં જિલ્લામાં કોરોનાના 84 કેસ પોઝિટીવ આવતા તંત્ર એલર્ટ
નર્મદા: નર્મદા જિલ્લામાં ઉતરાયણના તહેવાર બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 14 મી જાન્યુઆરી બાદ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે,...
આદિવાસીઓ માટે અપમાનજનક ‘ઈસમો’ શબ્દ વપરાતા નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર
નર્મદા: હાલમાં જ ગુજરાત ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓ માટે અપમાનજનક 'ઈસમો' શબ્દ વાપરતા નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અત્યારે આ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓ ફરવામાં માટેની ઇ-રિક્ષાની યોજના હડતાળમાં અટવાઈ..
નર્મદા: નારી કલ્યાણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓ ફરવામાં માટેની ઇ-રિક્ષાની યોજના હવે મહિલાઓ માટે જ મુસીબત બની ગઈ હોવાની પોકાર સાંભળવા...
સેલ્ફ ફાઈનાન્સની ચાર ડીગ્રીનો સમાવેશથી BRS અને કૃષિ ડિપ્લોની ડિગ્રી મેળવનાર યુવાનોમાં આક્રોશ
નર્મદા: ભરતી પૂર્વે સેલ્ફ ફાઈનાન્સની ચાર ડીગ્રીનો સમાવેશથી BRS અને કૃષિ ડિપ્લોની ડિગ્રી મેળવનાર યુવાઓનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજ રોજ નર્મદા જિલ્લામાં...
BTTSના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાને એક વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર કરાયા
નર્મદા: ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાનાના ગુજરાત પ્રમુખ અને નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસે એક જિલ્લા નર્મદા જિલ્લા માટી...
કરજણ ડેમ હાઇલેવલ રીચાર્જ કેનાલમાં જમીન ગુમાવનાર ખેડુતોની ચીમકી વળતર નહિ મળે તો કેનાલ...
નર્મદા જિલ્લાના આવેલ કરજણ ડેમ માંથી કરજણ કેનાલ પ્રોજેક્ટમાં જમણાકાંઠા વિસ્તરમાં સિંચાઇનું પાણી પહોંચાડવા અને કેનાલ રિચાર્જ કરવા રાજ્ય સરકાર દ્વારા કરજણ ડેમ થી...
BTTS ગુજરાત પ્રમુખ ચૈતર વસાવાએ આવેદનપત્રમાં શું અને કોનો પર લગાવ્યા કયા આરોપ.. જુઓ...
ડેડીયાપાડા: ગતરોજ BTTS ગુજરાત પ્રમુખ ચૈતર વસાવા દ્વારા રાજ્યપાલને સંબોધીને પ્રાંત કચેરી ખાતે ગેરકાનુની, નક્સલવાદ, દારૂ-જુગારના ધંધા, ખંડણી, હપ્તા ગેરકાયદેસર જમીનો પર કબજો કરવાના...
કેવડીયા કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતમાં બોગસ મતદાનની નર્મદા પ્રાંત અધિકારીને કરાઈ લેખિતમાં ફરિયાદ
નર્મદા: નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે તારીખ 19 મી ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી...
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું વાગડિયા ગામ બન્યું સમરસ
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને ગામડાઓનું રાજકારણ ગરમાયું છે. સરપંચ પદ મેળવવા માટે ગામડાઓમાં રસાકસી જામી છે. ત્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું...
















