જ્યાં સુધી મનસુખ વસાવા પત્રકારોની માફી નહિ માંગે ત્યાં સુધી ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર થશે:...

0
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા ખાતે વેરાઈ માતાજી મંદિરે તારીખ ૦૪,ઓગસ્ટનાં રોજ ભાજપ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. તેમાં સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા પત્રકારોનું અપમાન...

ગરૂડેશ્વર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી કરવામા આવી ઉજવણી..જુઓ વિડીયો

0
ગરૂડેશ્વર: રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ, જેમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. અક્તેશ્વર ચોકડી થી નીકળેલી રેલીમાં સ્થાનિક નેતાઓ...

કેવડીયા કોલોનીનું નામ એકતાનગર માંથી ફરી કેવડીયા કરવામાં નહિ આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની...

0
નર્મદા: કેવડીયા ગામ અને કોલોનીનું નામ એકતાનગર કરવામાં આવ્યું છે તેને ફરી કેવડીયા નામ આપવામાં આવે એવી માંગ સાથે આજરોજ ગરૂડેશ્વર મામલતદારને અને ગુજરાત...

નર્મદામાં બધા પત્રકારો મનસુખ વસાવા કે ભાજપ સરકારના કાર્યક્રમોનો કરશે બહિષ્કાર જાણો કેમ ?...

0
ડેડીયાપાડા: ગઈકાલે જે સભા ભાજપ દ્વારા યોજવામાં આવી હતી, તેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પત્રકારોનું અપમાનજનક નિવેદન કરતા અને પત્રકારો પર ખોટા આક્ષેપો કરતા...

સાગબારા તાલુકાના સેલંબા ગામમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માટેની તડામાર તૈયારીઓ..

0
સાગબારા: હવે જ્યારે થોડા દિવસોમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ શહીદ ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ...

નર્મદા પોલીસની આત્મહત્યા મામલે દુષ્પ્રેરણાની કામગીરીમાં ભીનું સંકેલવાની કામગીરી સામે પ્રશ્નાર્થ ?? BTP ના...

0
નર્મદા: ડેડીયાપાડા પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારી એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે, આ મામલે આદિવાસી વિસ્તારમાં સક્રિય...

ડાંગ પછી હવે નર્મદામાં નિર્દોષ આદિવાસી યુવાનને પોલીસનો ઢોર માર: ક્યાં સુધી આદિવાસી યુવાનો...

0
નર્મદા: ડાંગના આદિવાસી યુવાનોને જે રીતે અમદાવાદમાં પોલીસ દ્વારા ખોટા આક્ષેપો નાખીને માર મારવામાં આવ્યો હતો. એવી જ ઘટના TEA POST CAFE ગાય સર્કલ...

નર્મદા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકે ડેમની લીધી મુલાકાત.. જાણો શું કહ્યું.. જુઓ વિડીયો

0
રાજપીપલા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ તા.૧૧ મી જુલાઇ,૨૦૨૨ થી ઓવરફ્લો થયેલ છે અને તે આજદિન સુધી સતત...

ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર, સાંજરોલી, કોયારી ગામોના ખેતરો ફેરવાયા બેટમાં: પાકને ભારે નુકશાન..ખેડૂતોની વળતરની માંગ

0
નર્મદા: હાલમાં વરસાદના લીધે ગરૂડેશ્વર તાલુકામાં 6 ઇંચ વરસાદથી ગરૂડેશ્વર, અક્તેશ્વર, સાંજરોલી, કોયારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ભરાતાં પાકને નુકશાન થતાં...

જાણો: ક્યા તાલુકાનું નિંદ્રાધીન વહીવટીતંત્ર તૂટેલા પુલનું સમારકામ ન કરી ગામના લોકોને બનાવી રહ્યું...

0
સાગબારા: સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની આ દમણ નદી પરનો આ તૂટેલો પુલ દર ચોમાસામાં ગામના લોકોમાંથી કોઈ ને કોઈને વિકલાંગ બનાવી રહ્યો છે પણ...