વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા પહોંચ્યા.. સાંસદ મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવા દ્વારા કરાયું ભવ્ય...

0
નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા એકતા નગર પહોંચ્યા છે. કેવડીયા હેલીપેડ ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા નર્મદા...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યુ

0
નર્મદા: કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે ત્યારે વધુ બે આકર્ષણોનું આજ રોજ 30 ઑક્ટોબરે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન લાઇફનો પ્રારંભ, મિશન લાઇફ આપણને પર્યાવરણના ટ્રસ્ટી બનવા પ્રોત્સાહિત...

0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયાનાં એકતા નગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી...

નર્મદા: આજથી કેવડીયામાં ત્રણ દિવસીય વિદેશ દુતાવાસોના વડાઓની 10મી કોન્ફરન્સનો થશે પ્રારંભ

0
નર્મદા: વિદેશ દુતાવાસોના વડાઓની 10મી કોન્ફરન્સનું આયોજન વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા કેવડિયામાં 20 થી 22 ઓક્ટોબર, 2022 સુધી આયોજિત કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના...

કેવડીયા (એકતાનગર) ટેન્ટસીટી-2 ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવઓની યોજાઈ ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ

0
નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ટેન્ટસીટી નં-2 ખાતે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 15 અને 16 મી ઓકટોબર 2022 દરમિયાન કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની...

કેવડિયામાં ગરબાના તાલે યુવાધન ઘેલું થયું; આઠમા નોરતે SRP પરેડ ગ્રાઉન્ડમાં ગરબા અને ટીમલીએ...

0
નર્મદા: હાલમાં નર્મદા જિલ્લામાં ઠેર-ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં, ગામના ચોકમાં અને શેરીઓમાં તો ગરબા થાય જ છે સાથે...

ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર સહિતના 15 ગામોમાં PMAY હેઠળ બનેલ આવાસોનું કરાયું લોકાર્પણ

0
નર્મદા: ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે આજ રોજ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (PMAY) હેઠળ નિર્માણ થયેલ આવાસોના લોકાર્પણ...

કેવડી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાંથી ગુમ થયેલા ડેડીયાપાડાના વાડવા ગામના વિદ્યાર્થીની મળી લાશ.. હત્યા કરાયાની...

0
ડેડીયાપાડા: આજરોજ કેવડી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાંથી ડેડીયાપાડા તાલુકાના વાડવા ગામના વિદ્યાર્થીનો ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતાં પિતાએ આશ્રમ શાળાના સંચાલકો સામે ગુનો દાખલ...

એક એવો શિક્ષક.. જેનો જન્મદિવસ બાળકો માટે શિક્ષાસેવા દિવસ બની ગયો…

0
ડેડીયાપાડા: આપણા દરેકના જીવનમાં શાળાનાં યાદગાર સંભારણાં છે. આપણા જીવન મંજિલ મેળવવા કેટલાક શિક્ષક આદર્શરૂપી દીવાદાંડી બન્યા છે. તેમના પોતાનામાં રહેલા ગુણોને કારણે આજે...

ભોલી સુરત દિલ કે ખોટે: નર્મદાના જિલ્લાના નરખડી ગામના મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા

0
નર્મદા: ગતરોજ નાંદોદ તાલુકાના નરખડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા નિતાબેન મોકમભાઇ પટેલ નરખડી ગામમાં આવેલ ખેતીની જમીનના એક માલિક દ્વારા પોતાની...