નર્મદા: નાંદોદ વિધાનસભા બેઠકના તમામ ઉમેદવારએ ભવ્ય રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યા..

0
નાંદોદ: વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો ગતરોજ અંતિમ દિવસ હોવાથી તમામ ઉમેદવારો ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે નીકળ્યા હતા. સૌથી વધુ ધમધમાટ નર્મદાની નાંદોદ...

વસાવા પરિવારમાં કકળાટ : BTP ના સ્થાપક છોટુ વસાવાએ અપક્ષ ફોર્મ ભર્યું, પિતા-પુત્ર વચ્ચે...

0
ઝઘડીયા: ગુજરાતમાં ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ઉમેદવાર ને લઈને વિવાદ પણ સર્જાતા હોય છે આવું જ કઈક બન્યું...

ડેડીયાપાડા 149-વિધાનસભા બેઠક પર હજારોની જનમેદની સાથે ચૈતર વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ.. જીતનો આશાવાદ...

0
ડેડીયાપાડા: આજરોજ નર્મદા જિલ્લાની 149 ડેડીયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાના સમર્થકો સાથે રેલી યોજી બેન્ડ પાર્ટી સાથે નાસ્તા ગાચતા ઢોલ નગારા...

નર્મદા જિલ્લા કલેક્ટરે વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની લીધી મુલાકાત

0
નર્મદા: આજરોજ નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે...

દ. ગુજરાતના આદિવાસી રાજકારણમાં મોટા સમાચાર.. જાણો કેમ છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP...

0
દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTS ના તમામ હોદ્દાઓ...

ડેડીયાપાડાની માસ ચોકડી પાસે 33,44,660 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મુદ્દામાલ સાથે 2 ની ધરપકડ:...

0
ડેડીયાપાડા: ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરતી ટ્રક પોલીસના સકંજામાં આવી છે. મહારાષ્ટ્ર તરફથી ટ્રક...

ડેડીયાપાડા 149- વિધાનસભામાં બીજેપીનાં ઉમેદવાર તરીકે હિતેશ વસાવાનું નામ થયું જાહેર..

0
ડેડીયાપાડા: 149- વિધાનસભામાં બીજેપીનાં ઉમેદવાર તરીકે હિતેશ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું. પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા, શંકર વસાવા, મનજી વસાવા, સોનજી વસાવા, મહેશ વસાવા,...

નેતાજી નારાજ થતા ભાજપમાં હડકંપ: પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ...

0
નર્મદા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે જ્યારે બીજી તરફ...

નર્મદા જિલ્લાના ભાદરવા ગામે આજથી બે દિવસ ભાથીજી મહારાજનો મેળો, હજારોની સંખ્યામા ભક્તો ઉમટી...

0
તિલકવાડા: આજથી કારતક સુદ ચૌદસ અને પુનમના 2 દિવસીય નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાથીજી મહારાજનો મેળો ભરાય છે. કોરોનામાં બે વર્ષથી મેળો...

ભાજપમાં ડખો: ઝઘડીયા બેઠક માટે સ્થાનિક નેતાગીરીને પુછયાં વિના ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો...

0
ભરૂચ: ગતરોજ જ ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડીયા અને વાલિયા તાલુકાના ભાજપના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ઝઘડીયા બેઠક માટે સ્થાનિક નેતાગીરીને પુછયાં વિના...