ડેડિયાપાડા ખાતે રોડ શોમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું હું માત્ર પત્ની માટે જ નહીં ભાજપ...

0
નર્મદા: ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા હવે દરેક પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. આ દરમ્યાન ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ભાજપના ઉમેદવાર હિતેશ...

ડેડીયાપાડા ખાતે કોંગ્રેસની જંગી જાહેર સભા યોજાઈ, ભાજપ આદિવાસીઓના જળ,જંગલ, જમીન લૂંટી ઉદ્યોગપતિઓને પધરાવી...

0
નર્મદા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાનના 4 દિવસ બાકી છે, ત્યારે પ્રચારમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ...

નર્મદા જિલ્લામાં ભાજપે બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરતા કાર્યકરોમાં ખળભળાટ

0
નર્મદા: સમગ્ર ગુજરાતમાં વર્તમાન સમયમાં ચુંટણીનો માહોલ જામી ચુક્યો છે અને મતદાન કરવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભરમાં પક્ષ વિરૂદ્ધ કામગીરી...

રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો, તમારો એક મત દેશની સુરક્ષા માટે...

0
નર્મદા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ દેશભરમાંથી પોતાના સ્ટાર પ્રચારકો બોલાવી પ્રચાર કરાવી રહ્યાં...

‘પ્રતિભાને શહેર કે નાના ગામ વિદ્યાર્થીઓ સાથે કોઈ લેવા દેવા નથી હોતા..’ ડેડીયાપાડા ઉદાહરણ...

0
નર્મદા: 'પ્રતિભાને શહેર કે નાના ગામ વિદ્યાર્થીઓ સાથે કોઈ લેવા દેવા નથી હોતા..' આ વાક્ય નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાની અંતરિયાળ વિસ્તાર માલ-સામોટ ની વિધાર્થીની...

રાજપીપળામાં પંજાબના CM ભગવંત માનનો રોડ શો, ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે: ભગવંત...

0
નર્મદા: વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં રાજ્યભરમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ દેશભરમાંથી પોતાના સ્ટાર પ્રચારકો બોલાવી પ્રચાર કરાવી રહ્યાં...

નર્મદા: રાજપીપળા નગર પાલિકા દ્વારા AAPના બેનર હટાવી લેતા કાર્યકરોમાં ભારે રોષ

0
નર્મદા: ગતરોજ રાજપીપળા (નાંદોદ) ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ 24 તારીખે રોડ શો કરવાનો છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સ્ટાર પ્રચારક...

જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ગોપલીયા ખાતે મતદાન જાગૃતિ અભિયાન શરૂ..

0
ડેડીયાપાડા: સમગ્ર ગુજરાતમાં જ્યારે 2022 ની વિધાનસભાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાત ગામડાઓમાં પણ ચુંટણીનો માહોલ સર્જાયો છે એવામાં જનજાતિ કલ્યાણ આશ્રમ...

સરદાર સરોવર ડેમના અસરગ્રસ્તો 38 દિવસથી શીરા ગામ ખાતે હડતાલ પડતર.. જાણો કેમ ?

0
નર્મદા:સરદાર સરોવર ડેમના અસરગ્રસ્તો પડતર માંગણીઓને લઇને 38 દિવસથી શીરા ગામ ખાતે હડતાલ કરી રહ્યા છે.જો તેઓની નેતાઓ મુલાકાત લઈ માંગણીઓ પૂરી કરવાની ખાત્રી નહિ...

ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામમાં બિરસા મુંડા જયંતીની ઉજવણી: જુઓ વિડીયોમાં શું કહ્યું પ્રફુલ વસાવાએ..

0
નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે આદિવાસી સમાજ આગેવાઓએ બિરસા મુંડા ચોક ખાતે સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર આદિવાસી નેતા અને જનનાયક...