પુનિયાવાટ ગામમાં થી પસાર થતા રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ રહેતા લોકો પરેશાન
છોટાઉદેપુર : છોટાઉદેપુર તાલુકામાં આવેલ પુનિયાવાટ ગામ ખાતે પટેલ ફળીયા તરફ જતા એક રેલવે ફાટક આવેલ છે. જ્યાં લોકોને અવાર જવર અને વાહનોને પસાર...
પંચમહાલ શહેરા તાલુકાના તલાટી ક્રમ મંત્રી દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ
પંચમહાલ: શહેરા તાલૂકાના ફરજ બજાવતા તલાટી કમંમંત્રીઓ પોતાની માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.પોતાને જરૂરી માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામા આવે...
શહેરા તાલુકામાં સફેદ પથ્થરોના કાળા કારોબારમાં પ્રાંત અધિકારી દ્વારા રેડ કરતા ખનન માફિયામાં ફફડાટ
પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક કરવામાં આવી રહ્યો હતો અને ખાણ...
ડભોઇ તાલુકાને ડાંગરનું કોઠાર બનાવતું વઢવાણા તળાવ છલોછલ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર
વડોદરાથી અંદાજે ૪૦ કિમીના અંતરે ડભોઇ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ એક શતાયુ સરોવર છે અને વ્હાલી રૈયતને સયાજીરાવ મહારાજની ભેટ છે.
ગતરોજ વઢવાણા તળાવ સારા...
છોટાઉદેપુર જિલ્લામાં 1 લાખના ટાર્ગેટ સામે માત્ર આટલું જ થયું રસીકરણ: જાણો
છોટાઉદેપુર જિલ્લામાં એક લાખ લોકોના રસીકરણ સામે રાત્રીના 10:00 વાગા સુધીમાં 40,904 નું રસીકરણ નોંધાયું હતું. તા. 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
પંચમહાલના શહેરા નગર પાલિકા ટાઉનહોલમાં યોગ સેવા કાર્યક્રમનું થયું આયોજન
પંચમહાલ: શહેરા નગર પાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ સેવા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ યોગ સંવાદ કાર્યક્રમ યોગ સેવક...
પંચમહાલ શહેરા તા. પંચાયતમાં જાગૃત યુવા સંગઠન દ્વારા ભષ્ટાચાર વિરૃદ્ધ અપાયું આવેદનપત્ર
પંચમહાલ: રાજ્યમાં આજે દરેક ક્ષેત્રમાં જ્યારે ભષ્ટાચાર રૂપી કીચડ જોવા મળે છે ત્યારે આ દુષણ દુર કરવાની પહેલ કરતાં હોય તેમ ગતરોજ પંચમહાલ શહેરા...
પંચમહાલના ગોધરા શહેરમાં આવેલ ગોણ ગણેશનું મંદિરમાં ઉમટી હજારો લોકોની ભીડ !
પંચમહાલ: ગઈકાલથી સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું ગોણ ગણેશનું મંદિર...
શહેરા તાલુકાની કોલેજમાં 10મી સપ્ટેમ્બરે ઉજવાયો ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’
પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાની સરકારી વિનયન કોલેજના મનોવૈજ્ઞાનિક વિભાગ એમ.એસ.ટીમના ઓનલાઇન માધ્યમથી "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ" આજરોજ તારીખ 9-9- 2021 ના રોજ...
ગોધરા શહેરમાં ગણેશ પ્રતિમાઓની અવનવી ચારફૂટની પ્રતિમાઓનુ વેચાણ.
પંચમહાલ: સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ઉજવાતા ગણેશ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે જેમ ગોધરા શહેરમાં આવેલા વાવડી રોડ પર મૂર્તિકારો ગણપતિઓની પ્રતિમાઓની અવનવી...