વાંસદામાં ગરીબો માટેના સરકારી અનાજની કાળા બજારી આવી સામે !
ધરમપુર: વાંસદાના કામળઝરી ગામમાંથી ગરીબો માટેનું સરકારી અનાજ કાળા બજારમાં જતું હોવાની બુમરાણ વચ્ચે બોપી ગામે વાહન ચેકિંગમાં ૯૩૦ કિલો ઘઉંનો શંકાસ્પદ સરકારી જથ્થા...
આહવામાં આમ આદમી પાર્ટી દ્વારા કરાયું માસ્ક વિતરણ !
આહવા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1580 થી વધુ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4450...
ખોબાનું ખમીર: એક એવા વ્યક્તિ, જેને ઓળખની જરૂર નથી !
સમાજસેવક તરીકે જાણીતા, અત્યંત પ્રતિભાસંપન્ન લોક નેતા સામાન્ય લોકોના હક માટે સદા લડનારા, હંમેશા અહિંસક ચળવળના હિમાયતી, શાંતિપૂર્ણ રીતે લોકો પર ખૂબ ઊંડો પ્રભાવ...
વાંસદાના અંકલાછ ગામમાં વલસાડના પ્રેમી પંખીડાઓએ કરી આત્મહત્યા !
વાંસદા: હાલના સમયમાં નજર નાખવામાં આવે તો સ્થાનિક સ્તરે દિવસે-દિવસે અકસ્માત અને આત્મહત્યાના કિસ્સાઓ ખુબ મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે આવો જ એક આત્મહત્યાનો...
નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું આયોજન
નવસારી: કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતી વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ...
વાંસદાના સુખાબારી ગામમાં થયો અકસ્માત: એક ઘાયલ એકનું મોત !
વાંસદા: વર્તમાન સમય અકસ્માતોનો સિલસિલો સ્થાનિક સ્તરે થમવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે વાંસદા તાલુકામાં આવેલ સુખાબરી ગામના ડુંગરી ફળીયામાં સબ સેન્ટર પાસે ગત...
ગુજરાતમાં ચાલુ બંધ થતાં ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણ મુદ્દે વિદ્યાર્થીઓ મુંઝવણમાં !
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં શિક્ષણમાં ખુબ જ માઠી અસર થઇ પડી છે એમ કહેવું ખોટું નથી કોરોના મહામારીમાં લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ અને લોકડાઉન...
ગુજરાતમાં કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી લઈને DGPએ શું કહ્યું : જાણો !
ગુજરાત: વર્તમાન સમય કોરોના ગુજરાતમાં ફરીથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવનાર મહિને લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે...
ધરમપુરના રાજચંદ્ર હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે મહેકાવી માનવતાની મહેક..
ધરમપુર: ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને આને જ સાર્થક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાત એમ બની કે ગત રોજ...
કોરોના સંક્રમણ વધતા વલસાડ જિલ્લાના કયા કયા પ્રવાસન સ્થળો કરવામાં આવ્યા બંધ ?
વલસાડ: હાલમાં ગુજરાતના જીલ્લાઓ તથા પડોસી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે અને ત્યાંથી આવતા સહેલાણીઓ દ્વારા કોરોના સંક્રમણ વધવાની શક્યતા...
















