ગુજરાત સરકારમાં નરેશ પટેલ કેબિનેટ મંત્રી બનતાં તેમના મત વિસ્તારમાં સર્જાયો દિવાળીનો માહોલ

0
ચીખલી: ગતરોજ જ્યારે ગુજરાતના નવા મંત્રી મંડળમાં નવસારીની ગણદેવી બેઠક પરના ધારાસભ્ય નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે શપથ લીધા અને તેમને...

બીલીમોરામાં ભારતીય જનતા પાર્ટીએ કર્યુ Covid-19 રસીકરણનો મેગા કેમ્પનું આયોજન

0
બીલીમોરા: આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની જેમ નવસારીના બીલીમોરા ટાઉનમાં પણ બીલીમોરા ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં Covid-19 રસીકરણનો મેગા...

જાણો: ક્યાં આડા સબંધના વહેમમાં પતિએ પત્નીનું માથું કાપી ફેકી દીધું.

0
વાપી: ગતરોજ વલસાડના વાપીના ડુંગરી ફળિયા મચ્છી માર્કેટના નાળા પાસે રાતે ૧ વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણી મહિલાનું કપાયેલું માથું મળતાં જ સમગ્ર વિસ્તારમાં સંભવિત...

ગુજરાતના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યા કયા ખાતા

0
ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટનો શપથગ્રહણ સમારોહ પૂર્ણ થયો હતો. રાજભવન...

આઝાદી પછી વલસાડમાં ધારાસભ્યમાંથી સીધા મંત્રી પદે પોહચનારા આદિવાસી સમાજના બીજા નેતા જીતુભાઈ ચૌધરી...

0
કપરાડા: વર્તમાન સમયમાં રચાયેલી ભુપેન્દ્ર સરકારમાં આદિવાસી સમાજમાંથી કોને મંત્રી બનાવશે તેની આતુરતાના વચ્ચે આખરે વલસાડના કપરાડાના ધારાસભ્યએ મંત્રીપદના શપથ લેતાં તમામ અટકળોનો અંત...

વાંસદાના કયા ગામમાં બે થી ત્રણ વખત રીક્ષાએ મારી પલ્ટી: જાણો શું છે સમગ્ર...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના બારતાડ ગામના ડુંગરી ફળિયાની રીક્ષા અંકલાછ બસસ્ટેડથી થોડા આગળ રીક્ષા ચાલકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે હાઈવે નંબર 56ની...

ધરમપુરના પ્રાંત અને મામલતદારએ લીધી ઢોલડુંગરી તાલુકા પંચાયતના મત વિસ્તારના ગામોની મુલાકાત

0
ધરમપુર: આજરોજ ધરમપુરના મોટી ઢોલડુંગરી તાલુકા પંચાયતના મત વિસ્તારમાં આવતા નાનીઢોલ ડુંગરી, રાજપૂરી તલાટ, મરઘમાળ, મોટીઢોલ ડુંગરી, જેવા ગામોમાં ધરમપુર તાલુકાના પ્રાંત સાહેબ શ્રી,...

CM ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ તૈયાર, જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી,...

0
ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ, આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે. રાજ્યનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં આજે...

ડાંગ જિલ્લાના તલાટીકમ મંત્રી મંડળ દ્વારા સરકારશ્રીમાં પડતર પ્રશ્નો મુદ્દે આપ્યું આવેદનપત્ર

0
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના ગામોના તલાટીકમ મંત્રી મંડળ દ્વારા સરકારશ્રીમાં હાલમાં પણ પડતર પડી રહેલા પ્રશ્નોનાં ઉકેલ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું...

ગાંધીના ગુજરાતમાં ન્યાય માટે એક ગરીબ આદિવાસી યુવકને આત્મવિલોપન કરવું પડશે ?

0
વઘઈ: ન્યાય મેળવવા માટે બધું જ કરી છુટવા છતાં જ્યારે વહીવટીતંત્ર પાસે ન્યાય ન મળે ત્યારે વ્યક્તિ થાકી અને અંદરથી હારી જાય છે અને...