સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથારને રાજ્યના મંત્રી પદેથી હટાવવા અપાયું આવેદનપત્ર

0
ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથાર, રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણને મંત્રી પદેથી દૂર...

ખેરગામ તાલુકામાં 100 ટકા રસીકરણમાં યોગદાન આપનારનું ચિંતુબાનો છાંયડો હોસ્પિટલમાં કરાયું સન્માન

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાની 100 ટકા રસીકરણની અભુતપૂર્વ સિદ્ધિમાં જેમનું મોટું યોગદાન છે એવા તમામ આરોગ્ય વિભાગના તબિબો, નર્સો, આશા વર્કરો સહિત કુલ 165...

ચીખલી કસ્ટોડીયલ ડેથમાં આરોપીના નિવેદન લેવાયાં પણ હજુ 3 આરોપીઓની પોલીસ પકડથી દૂર

0
ચીખલી: ગતરોજ ચીખલી પોલીસ મથકમાં વાહનચોરીના શંકાના પગલે વઘઈના બેન યુવાનોને તપાસ માટે લાવવામાં આવ્યા હતાં. જેમાં ચીખલી પોલીસે કોઈ પણ નોંધ કર્યા વગર...

ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનું...

0
ભારત સરકારના કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કિરણ રિજ્જુએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ લૉ ફોરેન્સીક જસ્ટીસ એન્ડ પોલીસી...

વાંસદામાં રોજ સવારે શાકભાજીના ભાવમાં વધ-ઘટથી ગૃહણીઓ થઇ પરેશાન !

0
વાંસદા: હાલમાં ભારે વરસાદને કારણે વાંસદા તાલુકાના શાકભાજી માર્કેટમાં લીલાં શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં ભડકો થયો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે....

ચીખલીના રાનકુવાના સરૈયા ગામે દીપડો પાંજરે પુરતા ગામ લોકો થયા ભયમુક્ત !

0
ચીખલી: થોડા દિવસ પહેલાં જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવાના સરૈયા ગામના ઝાડી ફળિયા  દીપડાએ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જેને...

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ સમારોહ

0
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021 અંતર્ગત ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરના વિવિધ એવોર્ડ પ્રદાન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ...

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જીવન નવ યુવાનો માટે રાષ્ટ્રવાદ અને માતૃભૂમિ સેવાનું પ્રેરણાસ્ત્રોત: ઉષાબેન પટેલ

0
પારડી: વલસાડના પારડી તાલુકામાં 25 સપ્ટેમ્બરના રોજ ખેરલાવ ગામમાં જનસંઘના પ્રથમ સંગઠન મહામંત્રી, પૂર્વ અધ્યક્ષ, કુશળ સંગઠક, અંત્યોદયના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે...

ગાંધી જીવન દર્શન ધરમપુરના આંગણે…

0
ધરમપુર: આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિચારધારાનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને ખાસ તો આજની પેઢીનાં વિદ્યાર્થીઓ, યુવાનો ગાંધીવિચાર ધારાનાં રંગે રંગાય એવા શુભ આશયથી ગાંધી...

ચીખલીમાં 15માં નાણાપંચના ગ્રાન્ટના વિકાસના કામોને લઈને યોજાઈ સામાન્ય સભા

0
ચીખલી: ગતરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાપંચની વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાંટના 6.58 કરોડથી વધુના વિકાસના કામોને બહાલી આપતી સામાન્ય સભા તાલુકાના સ્તરના...