ગરીબ લોકોના અનાજને પચાવી પાડતા સસ્તા અનાજના દુકાનદારો અને ભ્રષ્ટ આધિકારીઓ સામે જનક્રાંતિ સેનાની...

0
માંડવી: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભ્રષ્ટાચારનું દુષણ દરેક ક્ષેત્રમાં એટલે અંદર ઘુસી ચુક્યું છે કે આજે કોરોનાના કપરા કાળમાં ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવતું...

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાનો “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમ યોજાયો

0
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતભરમાં ૪૦૦ થી વધુ સ્થળોએ ગરીબ હિતકારી કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં...

ચીખલીના રાનકુવા આરોગ્ય કેન્દ્રમાં પ્રધાનમંત્રી જન્મદિન નિમિત્તે 100% રેકોર્ડબ્રેક મેગા કોરોના વેક્સિનેશન

0
ચીખલી: આજરોજ ચીખલી તાલુકના રાનકુવા ગામના આરોગ્ય કેન્દ્ર પર ગુજરાતના સમગ્ર પંથકમાંની જેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિન નિમિતે મેગા કોરોના વેક્સિનેશનમાં રેકોર્ડબ્રેક...

ધરમપુરના મોટી ઢોલડુંગરી ગામમાં કોરોના અને ગામના પડતર પ્રશ્નોને લઈને યોજાઈ ગ્રામસભા

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે સરપંચશ્રીની અધ્યક્ષ સ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી ઢોલડુંગરી ગામનો ખરાબાની જગ્યા થઇ ગયેલ...

ગુજરાત સરકારમાં નરેશ પટેલ કેબિનેટ મંત્રી બનતાં તેમના મત વિસ્તારમાં સર્જાયો દિવાળીનો માહોલ

0
ચીખલી: ગતરોજ જ્યારે ગુજરાતના નવા મંત્રી મંડળમાં નવસારીની ગણદેવી બેઠક પરના ધારાસભ્ય નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે શપથ લીધા અને તેમને...

બીલીમોરામાં ભારતીય જનતા પાર્ટીએ કર્યુ Covid-19 રસીકરણનો મેગા કેમ્પનું આયોજન

0
બીલીમોરા: આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની જેમ નવસારીના બીલીમોરા ટાઉનમાં પણ બીલીમોરા ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં Covid-19 રસીકરણનો મેગા...

જાણો: ક્યાં આડા સબંધના વહેમમાં પતિએ પત્નીનું માથું કાપી ફેકી દીધું.

0
વાપી: ગતરોજ વલસાડના વાપીના ડુંગરી ફળિયા મચ્છી માર્કેટના નાળા પાસે રાતે ૧ વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણી મહિલાનું કપાયેલું માથું મળતાં જ સમગ્ર વિસ્તારમાં સંભવિત...

ગુજરાતના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યા કયા ખાતા

0
ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટનો શપથગ્રહણ સમારોહ પૂર્ણ થયો હતો. રાજભવન...

આઝાદી પછી વલસાડમાં ધારાસભ્યમાંથી સીધા મંત્રી પદે પોહચનારા આદિવાસી સમાજના બીજા નેતા જીતુભાઈ ચૌધરી...

0
કપરાડા: વર્તમાન સમયમાં રચાયેલી ભુપેન્દ્ર સરકારમાં આદિવાસી સમાજમાંથી કોને મંત્રી બનાવશે તેની આતુરતાના વચ્ચે આખરે વલસાડના કપરાડાના ધારાસભ્યએ મંત્રીપદના શપથ લેતાં તમામ અટકળોનો અંત...

વાંસદાના કયા ગામમાં બે થી ત્રણ વખત રીક્ષાએ મારી પલ્ટી: જાણો શું છે સમગ્ર...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના બારતાડ ગામના ડુંગરી ફળિયાની રીક્ષા અંકલાછ બસસ્ટેડથી થોડા આગળ રીક્ષા ચાલકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે હાઈવે નંબર 56ની...