અકસ્માતમાં ઇજા છતાં હિંમતભેર પરીક્ષા આપતો વાંસદાના એલ.આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડનો વિદ્યાર્થી..

0
વાંસદા: વાંસદા તાલુકાના પીપલખેડમાં આવેલ એલ.આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય સામે પરીક્ષા આપવા આવેલ બે વિદ્યાર્થીને અકસ્માત નડયો હતો. ગિરિજન માધ્યમિક શાળાના બે વિદ્યાર્થી દિવ્યેશભાઈ જયંતિભાઈ...

હડતાલ પર જતાં આરોગ્ય કર્મીઓની હવે મનમાની નહીં ચાલે.. સરકારે શું લીધો નિર્ણય..

0
ગુજરાત: સરકારે આરોગ્ય સેવાઓને પણ હવે આવશ્યક સેવા તરીકે જાહેર કરી The essential Services Maintenance Act, 1981 હેઠળ સરકારે આ નિર્ણય લીધો છે કે...

સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’.. ભાજપના ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર..

0
સુરત: આજરોજ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવાર-નવાર સવાલો કરતા હોય છે. તેઓ પ્રજાનો અવાજ બની...

લો બોલો.. ઝઘડીયા તાલુકા પંચાયતમાં કર્મચારીઓ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે..

0
ઝઘડીયા: આદિવાસી વિસ્તારોમાં લોકોની સુવિધાને લઈને અનેક પ્રશ્નો અને સમસ્યા જોવા મળે છે ત્યારે અધિકારીઓએ માટે પણ જીવના જોખમે ફરજ પડી રહી છે. આજરોજ...

કપરાડાના એક ખેડૂતના ઘરના ઓટલા પર દીપડો આવી બેસી ગયો.. પછી જે થયું જે...

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના પીપલસેત ગામમાં અડધી રાત્રે ગામના ઝાજુર ફળિયામાં એક દીપડો પ્રવેશ્યો હતો. દીપડો એક ખેડૂતના ઘરના ઓટલા પર આવીને બેસી ગયો...

નવસારીમાં હેતુફેર કરી ધંધો કરતાં શાક માર્કેટના 100 થી વધુ વેપારીઓને મહાપાલિકાની નોટિસ..

0
નવસારી: નવસારી જિલ્લાના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય શાકમાર્કેટમાં શાકભાજી સિવાય હેતુફેર કરી અન્ય ધંધો કરનારા 100 થી વધુ વેપારીઓને મહાપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં...

ભિલાડમાં ધાડના ગુનામાં ફરાર આરોપી યુપી થી 21 વર્ષે પકડાયો સાધુના વેશમાં..

0
ભિલાડ: ભિલાડમાં વર્ષ 2004માં ધાડ અને આર્મ્સ એકટ ગુનામાં ફરાર આરોપીને કાશી ચોરસી મઠ આશ્રમમાંથી 21 વર્ષ બાદ પકડી પડાયાની વાત સામે આવી છે....

મમ્મીનો મોબાઇલ પાણીમાં પડી જતાં ધોરણ 7 માં ભણતી કિશોરીનો આપઘાત.. છેલ્લાં બોલ.. ‘મમ્મી...

0
સુરત: ગતરોજ સુરત શહેરમાં મમ્મીનો મોબાઇલ પાણીમાં પડી જતાં ધોરણ 7 માં ભણતી 12 વર્ષની બાળકીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ...

વલસાડના વાંકી નદીના બ્રિજથી ROB બ્રિજ વચ્ચે સુરત તરફ જતી ટ્રેનની અડફેટે આવતા 6...

0
વલસાડ: વલસાડ રેલવે સ્ટેશન નજીક વાંકી નદીના બ્રિજથી ROB બ્રિજ વચ્ચે સુરત તરફ જતી ટ્રેનની અડફેટે 6 ભેંસોનું મોત નીપજ્યું છે. ઘટના રેલવે કિલોમીટર...

રાત્રીચોરોનો આતંક: ઝઘડિયા અને અવિધા ગામે બે મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રીચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે. મળતી વિગતો મુજબ ગત રાત્રી દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે તસ્કરો બે...