આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા ડિજિટલ એક્સ રે મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું

0
અવિધા ખાતેની સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એશો. પ્રમુખના હસ્તે મશીનનું ઉદઘાટન થયું. ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી ૬૦...

મનસુખ વસાવાનું જાહેરમાં નિવેદન.. ભાજપના આપણાં સરપંચના શાસનમાં બનેલા CC રોડ 5 મહિના પણ...

0
રાજપીપળા: પોતાની જ પાર્ટી અથવા સરકારી બાબૂઓ પર નીડર અને બેબાક અંદાજમાં નિવેદન આપતા આદિવાસી ભાજપ સાંસદ મનસુખ વસવાએ ગઇકાલે રાજપીપળામાં ભાજપ કાર્યાલય કમલમમાં...

સુરતમાં યોજાયેલી ઓપરેશન શિલ્ડ મોકડ્રીલમાં આગની બની ઘટના.. 79 ઈજાગ્રસ્તો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ

0
સુરત: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો....

મારી મૂડી-મિલકત સંઘર્ષ છે.. હું સંઘર્ષનો માણસ છું: ગોપાલ ઇટાલિયાએ વિશાવદરમાં MLA નું ભર્યું...

0
વિશાવદર: મારી મૂડી-મિલકત સંઘર્ષ, સંઘર્ષ અને સંઘર્ષ છે. મેં પોલીસ ખાતામાં સરકારી નોકરી કરી, મેં મહેસૂલ વિભાગમાં સરકારી નોકરી કરી, હું હાલમાં વકીલ છું...

સાગબારા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત..ગલુપુરામાં ડાકણના વહેમે મહિલા પર હુમલો…

0
નર્મદા: નર્મદા જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓએ ચકચાર મચાવી છે. સાગબારા-ડેડીયાપાડા હાઈવે પર થયેલા અકસ્માતમાં અમદાવાદના એક વ્યક્તિનું મોત થયું છે. બીજી ઘટનામાં ગરુડેશ્વર તાલુકાના...

વાપી ગીતાનગરની ગુમ 3 વર્ષીય બાળકીને પોલીસ પરત લઇ આવી..

0
વાપી: વાપી ગીતાનગર ખાતે નવા અન્ડરબ્રિજ પાસે રહેતી 3 વર્ષીય સાક્ષી વિનોદ ઠાકુર 22 મે 2025ના રોજ બપોરે તેની દાદી સાથે ઘરેથી નીકળ્યા બાદ...

નર્મદા જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી.. ગામમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ..

0
નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારાના કોલવાણ ગામે પિતા સાથે ખેતરમાં ગયેલી દીકરીને દીપડો ખેતરમાં ખેંચી ગયો હતો. વધુ પડતાં રકતસ્ત્રાવના કારણે દીકરીનું મોત થયું હતું....

વર્લ્ડ મિલ્ક ડે: દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અનેકો મહિલાઓ દૂધના વ્યવસાયના કારણે આત્મનિર્ભર બની..

0
વલસાડ: વલસાડ, નવસારી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલી છે.દુધના વ્યવસાયથી મહિલાઓ પગભર બની રહી છે. ત્રણેય જિલ્લામાં...

વાંસદાના સુખાબારી ગામમાં ત્રણ નિરાધાર દીકરીઓને આધાર બનવાનું વચન આપતાં ભાજપના આગેવાનો..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સુખાબારી ગામમાં બે વર્ષ પહેલાં માં અને હવે આ માહિનામાં પિતાની છત્ર છાયા ગુમાવેલી ત્રણ નિરાધાર દીકરીઓની વાંસદાના ભારતીય જનતા...

બે પોલીસ કર્મચારી શાળાઓના પ્રવાસ કે પિકનિકમાં બાળકો સાથે જશે.. કેમ બનાવવામાં આવ્યો આ...

0
ગુજરાત: ગતરોજ સરકારે શાળાના વિધાર્થીઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી શાળાઓ દ્વારા આયોજિત પ્રવાસો, પિકનિક કે શૈક્ષણિક યાત્રાઓમાં...