ઝઘડિયા તાલુકાના નવા અવિધાના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાને લઈને મોટી સંખ્યામાં એકત્રીત થઈ રેલી યોજી...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધા ગામના ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં...
ધરમપુર નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નવનિર્માણ પામેલ બેડમિન્ટન કોર્ટનું થયું લોકાર્પણ..
ધરમપુર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે નવનિર્માણ પામેલ બેડમિન્ટન કોર્ટ તથા નવીન રમતોના સાધનોનો લોકાર્પણ કાર્યક્રમનું...
ચૈતર વસાવાને જામીન ન મળે તેનો નર્મદા પોલીસ પુરતો પ્રયાસ કરી રહી છે: આદિવાસી...
નર્મદા: હાલમાં આદિવાસી સમાજમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવામાં વધુ વિલંબ કે ન મળે તેવો પુરતો પ્રયાસ...
ગ્રામશિલ્પી અશોકભાઈ ચૌધરીને આચાર્ય દેવવ્રતના હસ્તે ‘મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ 2025 થયો એનાયત..
અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ‘મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપવામાં આવે છે જે 2025ના વર્ષનો આ પુરસ્કાર ગ્રામશિલ્પી અશોકભાઈ ચૌધરી...
ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરદાર બ્રિજ 48 વર્ષ જૂનો ચાલુ...
ભરૂચ: ભરૂચ જિલ્લાનો સરદાર બ્રિજ 48 વર્ષ જૂનો હોવા છતાં આજે પણ મજબૂત રીતે ઊભો છે. આ બ્રિજ પર થોડા સમય પહેલા રેલિંગ તૂટી...
નવસારીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન..કાર્યકરોએ ‘500 મે બીક જાઓગે તો યહી રોડ પાઓગે’ જેવા સૂત્રોચ્ચાર...
નવસારી: નવસારી જિલ્લામાં જર્જરિત હાઈવેના મુદ્દે કોંગ્રેસે જન આક્રોશ આંદોલન કર્યું હતું. ચીખલી ઓવરબ્રિજ નીચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં 50થી વધુ મહિલા...
લોકો આપી રહ્યા છે વાંસદા પોલીસને સાબાશી: સહાસીક રેસ્ક્યુ ઓપરેશન કરી માન નદીના...
વાંસદા: વર્તમાન સમયમાં ધોધમાર વરસાદ વાંસદા વિસ્તારમાં વરસી રહ્યો છે જેના કારણે નદીઓમાં પૂર આવવા લાગ્યા છે ત્યારે ગતરોજ વાંસદા પોલીસનો સહાસીક રેસ્ક્યુ ઓપરેશનકરી...
દેશ આઝાદ થયા પછી પહેલી વખત ઝઘડિયાથી બોરજાઈ બસ સેવા શરૂ કરવામાં આવી..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઈ ગામના રહિશોએ વિધાર્થીઓને સ્કૂલ જવા માટે તેમજ ગ્રામજનોને તાલુકા મથકે જવા માટે અગવડ પડતી હોય, જે બાબતે ઝઘડિયા...
ડેડીયાપાડામાં કલમ 144 લાગુ હોવા છતાં ચૈતર વસાવા વિરુદ્ધ ભાજપની રેલી: મંજૂરી પર સવાલો,...
ડેડીયાપાડા, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જોકે, આજે...
આહવા નગરપાલિકાની માંગ કરવી એટલે આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કરવા બરાબર છે સાંસદશ્રી ધવલભાઈ.....
ડાંગ: ડાંગ જીલ્લામાં બહારથી આવેલા વેપારીઓ પંચાયતના પ્રમુખ બની શકતાં નથી તેની ચિંતા કરી સાંસદ ધવલભાઈ પટેલ આહવાને નગરપાલિકા બનાવવાં ભલામણ કરી રહ્યાં છે....