વાંસદા કોલેજનું રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કોરોના વેક્સીન રસીકરણ રજીસ્ટ્રેશન અભિયાન શરુ !
વાંસદા: ગતરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કોરોના વેક્સીન રસીકરણ રજીસ્ટ્રેશન અભિયાન સ્થાનિક વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં...
મારી માતાના મૃત્યુ માટે જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાન જવાબદાર છે !
વાંસદા: હાલમાં કાળ મુખી કોરોના પોતાના કહેર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફેલાવી રહ્યો છે ત્યારે ગતરોજ વાંસદાના પોઝિટિવ દર્દીએ સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કરી પોતાની...
ડેડીયાપાડાના ચૂલી ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં ઉભું કરવામાં આવ્યું કોવીડ કેર સેન્ટર
ડેડીયાપાડા: હાલ કોવીડ 19 કોરોના કેસોનું સંક્રમણમાં અતિ વધારા થવાના કારણે માન. મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સમાં થયેલા આદેશ અને...
ગણદેવીના ખાપરાવાડા ગ્રામપંચાયતનો સિંચાઈ વિભાગના સરકારી બાબુઓ પર ભ્રષ્ટાચારનો આરોપ !
ગણદેવી: વર્તમાન સમયના કોરોનાના કપરા કાળમાં બધા જ લોકોનું ધ્યાન આ મહામારીથી બચવામાં છે આવા દુઃખદ ઘડીએ પણ અમુક સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરી પોતાનો...
વાંસદા કોટેજમાં સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા ઓક્સિજનના બે ટેન્કથી દર્દીઓમાં હાશકારો !
વાંસદા: છેલ્લા કેટલાય દિવસથી વાંસદા તાલુકામાં કોરોના દર્દીઓ ઓક્સિજનની સુવિધાના અભાવે કેટલાય લોકોના અપમૃત્યુ થઇ રહ્યા હતા ત્યારે ગતરોજ વાંસદા કોટેજ હોસ્પિટલને સાંસદ ડો.કે.સી.પટેલે...
પારડીના કર્મનીષ્ઠ યુવાનની કર્તવ્યનિષ્ઠા પર લોકો થયા કાયલ !
વલસાડ: વર્તમાન સમય ભલે કોરોના મહામારીના કારણે ખરાબ ચાલી રહ્યો હોય પણ અમુક એવા કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે જેના કારણે માનવતાની જીવંતતા...
વાંસદામાં તંત્ર દ્વારા ઓક્સિજન-વેન્ટીલેટરની સુવિધા પુરી નહીં પડાતા ભાજપ-કોંગ્રેસના નેતા થયા એક: ભૂખ હડતાળની...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ...
ઉમરપાડાના યુવાઓ દ્વારા કોરોના સંક્રમણ રોકવા ગામમાં જનજાગૃતિની પહેલ !
ઉમરપાડા: વર્તમાન સમયમાં કોરોના મહામારીનું સંક્રમણ રોકવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામના વડીલો, સમાજ કાર્યકર્તા, જાગૃત યુવાનો, શિક્ષકો વગેરે સાથે મળીને આખા ગામમાં...
નવસારીમાં જિલ્લા આરોગ્ય વિભાગ કેમ છુપાવી રહ્યું છે કોરોનાના મૃત્યુના આંકડા !
નવસારી: વર્તમાન સમયમાં નવસારીનું સ્થાનિક આરોગ્ય તંત્ર છેલ્લા 15 દિવસમાં 5 કોરોનાના દર્દીના મૃત્યુ થયાનું અને રાજ્ય સરકારનો ચોપડે એક પણ મૃત્યુ ન થયાનું...
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન !
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં પ્રદેશમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ થયું છે. રોજબરોજ સરકારી ચોપડે 15 હજારથી ઉપર નવા કેસો નોંધાઈ રહ્યા છે. સરકાર અધિકૃત...
















