વાંસદામાં ગરીબો માટેના સરકારી અનાજની કાળા બજારી આવી સામે !

0
ધરમપુર: વાંસદાના કામળઝરી ગામમાંથી ગરીબો માટેનું સરકારી અનાજ કાળા બજારમાં જતું હોવાની બુમરાણ વચ્ચે બોપી ગામે વાહન ચેકિંગમાં ૯૩૦ કિલો ઘઉંનો શંકાસ્પદ સરકારી જથ્થા...

આહવામાં આમ આદમી પાર્ટી દ્વારા કરાયું માસ્ક વિતરણ !

0
આહવા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1580 થી વધુ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4450...

ખોબાનું ખમીર: એક એવા વ્યક્તિ, જેને ઓળખની જરૂર નથી !

0
સમાજસેવક તરીકે જાણીતા, અત્યંત પ્રતિભાસંપન્ન લોક નેતા સામાન્ય લોકોના હક માટે સદા લડનારા, હંમેશા અહિંસક ચળવળના હિમાયતી, શાંતિપૂર્ણ રીતે લોકો પર ખૂબ ઊંડો પ્રભાવ...

વાંસદાના અંકલાછ ગામમાં વલસાડના પ્રેમી પંખીડાઓએ કરી આત્મહત્યા !

0
વાંસદા: હાલના સમયમાં નજર નાખવામાં આવે તો સ્થાનિક સ્તરે દિવસે-દિવસે અકસ્માત અને આત્મહત્યાના કિસ્સાઓ ખુબ મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે આવો જ એક આત્મહત્યાનો...

નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું આયોજન

0
નવસારી: કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ નવસારી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતી વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ...

વાંસદાના સુખાબારી ગામમાં થયો અકસ્માત: એક ઘાયલ એકનું મોત !

0
વાંસદા: વર્તમાન સમય અકસ્માતોનો સિલસિલો સ્થાનિક સ્તરે થમવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે વાંસદા તાલુકામાં આવેલ સુખાબરી ગામના ડુંગરી ફળીયામાં સબ સેન્ટર પાસે ગત...

ધરમપુરના રાજચંદ્ર હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે મહેકાવી માનવતાની મહેક..

0
ધરમપુર: ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને આને જ સાર્થક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાત એમ બની કે ગત રોજ...

કોરોના સંક્રમણ વધતા વલસાડ જિલ્લાના કયા કયા પ્રવાસન સ્થળો કરવામાં આવ્યા બંધ ?

0
વલસાડ: હાલમાં ગુજરાતના જીલ્લાઓ તથા પડોસી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે અને ત્યાંથી આવતા સહેલાણીઓ દ્વારા કોરોના સંક્રમણ વધવાની શક્યતા...

નસવાડીના સિંધીપાણી ગામના ઘરમાં લાગી આગ, ઘર બળીને ખાક: કોઈ જાનહાની નહિ !

નસવાડી: ગતરોજ નસવાડીના સિંધીપાણી ગામમાં વિહકીયાભાઈ દહરિયાભાઈ ડુંગરા ભીલ (ઉંમર-62)ના ઘરમાં કાલે બપોરે 12:30 વાગે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી પણ રાહતની...

જાણો: કયાં શાળા અને કોલેજોના 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ઓફલાઇન શિક્ષણ થયું બંધ

0
સુરત: વર્તમાન સમયમાં શાળા અને કોલેજોમાં વધી રહેલી પ્રવર્તમાન કોરોનાની મહામારીને નાથવા સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં...