તંત્રેએ કરવાનું કામ પણ સામાન્ય વ્યક્તિએ કરવું પડે તો તંત્ર શું કામનું !

0
ડેડીયાપાડા: છેલ્લા ઘણાં સમયથી નેત્રંગથી ડેડિયાપાડા હાઇવે પર આવેલા અરેઠી ગામના સ્ટેશન પાસે ખાડા પડયા હતા લોકોની રજુવાતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર...

નવસારીના નર્સિંગના વિદ્યાર્થીએ કરી ભરૂચ સિવિલમાં આત્મહત્યા : ભેદ અકબંધ !

0
ભરૂચ: ગતરોજ નવસારીના ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જ બેડની ચાદર કાપીને ગાળિયો બનાવ્યો અને તેને...

વાંસદામાં આવેલા તોરણીયા ડુંગરની જેમ મૂલટે અને ભવરે ડુંગરની છે પોતાની ખાસિયતો: જાણો

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જાણીતા ઐતિહાસિક તોરણીયા ડુંગર સાથે અન્ય બે ડુંગરો આવેલાં છે. જેને અહીંના સ્થાનિક લોકો મૂલટે અને ભવરે(ભવરીયા) તરીકે સંબોધે...

ધરમપુર આદિવાસી એકતા પરિસદ તરફથી નાનીઢોલ ડુંગરી ગામમાં અનાજ કીટનું વિતરણ

0
ધરમપુર: આજરોજ કોરોના મહામારીમાં સમસ્ત આદિવાસી સમાજ અને ધરમપુર આદિવાસી એકતા પરિસદ દ્વારા ધરમપુરના તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામમાં આર્થીક રીતે ખુબજ મુશ્કેલીમાં જીવન ગુજારતા...

પૂરપાટ જતી બાઈકે રોડ ક્રોસ કરતા BAના વિદ્યાર્થીને અડફેટે લેતા નીપજ્યું મોત !

0
સુરત: સુરતના વેસુમાં આજરોજ BAના એક વિદ્યાર્થીનું રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મૃત્યુ થયાની ઘટના CCTV કેમેરામાં કેદ થયાની તસ્વીરો સામે આવી રહી...

જાણો: કેમ કરશે આવનારા દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન !

0
વાંસદા: વિતેલા પાંચ મહિનાથી અગમ્ય કારણસર વાંસદાના ઉનાઈ વિસ્તારની બીલીમોરા અને વલસાડ ડેપોની બસો એક પછી એક બંધ કરી દેવામાં આવી છે આ સંદર્ભે...

દિવાળીબેન ટ્રસ્ટ તરફથી ધરમપુર તાલુકાના કયા ગામમાં થયું અનાજ કીટનું વિતરણ: જાણો !

0
વલસાડ: વલસાડના ધરમપુર તાલુકામાં સ્થાનિક સ્તરે એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે ધરમપુર તાલુકાના ભવાડાતલાટ ગામમાં દિવાળીબેન ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદોના જીવન ગુજરાન આગળ ધપાવવા અનાજ...

વિદ્યાર્થીઓમાં રોષ ITI કોર્ષ પૂર્ણ છતાં પરીક્ષા ન લેવાઈ, ઓનલાઈન પરીક્ષા પણ સ્થગિત કરી...

0
ચીખલી: ITIના વિવિધ કોર્સની મુદત પૂર્ણ થઈ છતાં પરીક્ષા નહીં લેવાતા ચીખલી સહિત આસપાસના હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. ધોરણ-10ની પરીક્ષા...

જાણો: ક્યાં અને કેટલાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસે ઇસમને દબોચ્યો !

0
સુબીર: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝાંખરાઇ બારી સરહદી વિસ્તાર ખાતે આવેલ ફોરેસ્ટ ચેકીંગ નાકા પાસે સુબીર પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના ૧૦ વાગ્યાના...

અનંત પટેલ દ્વારા વાવાઝોડાથી નુકસાનની સહાય માટે અપાયું આવેદનપત્ર

વાંસદા: છેલ્લા બે દિવસથી વાંસદા, ચીખલી અને ખેરગામના તાલુકાના ખેડૂતોને બાગાયતી પાકો જેમ કે ડાંગર, શેરડી કેળા, કેરી વગેરેમાં જે નુકશાન થયું છે એના...