કપરાડા ખાતે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ NSUIના ઉપક્રમેમળી કારોબારી બેઠક

0
કપરાડા: આજરોજ કપરાડા ખાતે રવિવારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ,એન.એસ.યુ.આઈ ના ઉપક્રમે મળેલી કારોબારી બેઠકમાં બહુ ચર્ચિત પાર, તાપી નર્મદા લિંક યોજનાનો મુદ્દો ચર્ચાનો વિષય...

કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં યોજાયો ગૌદાન કાર્યક્રમ

0
કપરાડા: આજે જ્યારે કોરોના કાળમાં આદિવાસી વિસ્તારોમાં જીવન ગુજરાન માટે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે વલસાડના કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં...

વલસાડના સરીગામની આરતી ડ્રગ્સ કંપની ફરી આવી વિવાદમાં.. જાણો શું છે સમગ્ર ઘટના

0
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં આવેલી સરીગામની આરતી ડ્રગ્સ ફરી આવી વિવાદમાં અગાઉ કેમિકલ વેસ્ટની ટ્રક ઝડપાઈ હતી તો આ વખતે વગર બિલનું કેમિકલ ભરેલ...

ધરમપુરમાં પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં નીકળનાર મહારેલીને ભારતીય મૂળનિવાસી સંઘએ આપ્યું સમર્થન

0
ધરમપુર: ગતરોજ રાત્રે ધરમપુર તાલુકાના બામટી ગામે પલાડી, (નાયકીવાડ) ગમનભાઇ વાવુતના ઘરે ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ અને ભારતીય મૂળનિવાસી મહિલા...

ધરમપુર તાલુકાના સર્કિટ હાઉસ ખાતે સરપંચ સંઘની બેઠક યોજાઈ અને પદોની થઇ વહેચણી..

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના સર્કિટ હાઉસ ખાતે સરપંચ સંઘની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ સંઘના પ્રમુખશ્રી તરીકે ખારવેલ ગામના સરપંચશ્રી રાજેશભાઈ વજીરભાઈ...

વલસાડ કલેકટરશ્રી પોહચ્યા ગ્રામોત્થાનની પરિકલ્પનાને સાર્થક કરતા ખોબા આશ્રમની મુલાકાતે..

0
ધરમપુર: આજરોજ ધરમપુરના ગાંધી વિચાર સાથે ગ્રામોત્થાનની પરિકલ્પનાને સાર્થક કરવા સતત પ્રયાસરત ખોબા આશ્રમની વલસાડ જિલ્લાના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા મુલાકાત લેવામાં આવી હતી...

ધરમપુરના ડેમમાં વિસ્થાપિત થતા ગામના લોકોની વિશાલ આક્રોશ મશાલ રેલી…જુઓ વિડીયોમાં

0
ધરમપુર: ધરમપુર તાલુકાના વિસ્થાપિત થતા ગામના લોકો દ્વારા ગુંદીયા સાતવાંકલ ખડકી મધુરી ચવરા પૈખડ રુઈપાડા ચિલકપાડા ખપાટિયા વગેરે ગામાંમો પાર તાપી નર્મદા લિંક યોજનાના...

વલસાડ તાલુકાના મુળી ગામમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેને લઈને અસરગ્રસ્ત પરિવારોએ આપ્યું આવેદનપત્ર

0
વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના મુળી ગામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં અસર પામતા 44 પરિવારો જે ઘર વિહોણા થવાના હોઈ એવા મારાં આદિવાસી સમાજના લોકો...

તાપી-નર્મદા લિંક યોજનાથી 10 આદિવાસી લોકોને અસર અને પર્યાવરણને મોટાપાયે નુકશાન થવાની સંભાવના

0
વાંસદા: તાપી-નર્મદા લિંક યોજના જો દક્ષિણ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો 288 ગામડાં વિસ્થાપિત થશે અને તેના 10 લાખ આદિવાસી લોકોને અસર પડશે તથા...

ખેરગામના પીઠા ગામમાં વલસાડ ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા યોજાયો...

0
વલસાડ: વલસાડ રાજ્ય ગુજરાત બામસેફ તથા ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ SC, ST, OBC અને માઈનોરિટી 85% મૂળનિવાસી સમાજના ખેરગામ પીઠા...