વલસાડમાં આગામી 3 દિવસ ઠંડા પવનનો રહેશે..લધુતમ 18 ડિગ્રીનોંધાયું…

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં પણ ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે. શહેરનું તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે લોકોએ ફુલગુલાબી ઠંડીનો અનુભવ...

વલસાડના પાથરી ગામની જમીનમાં પેઢીનામુ નામંજુર છતાં કરી દેવાઈ વારસાઈ ? પૂર્વ કલેક્ટર ક્ષિપ્રા...

0
વલસાડ: હવે જમીન વિવાદો અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ બહાર આવી રહ્યા છે ત્યારે વલસાડ પાથરી ગામે કરોડો રુપિયાની પારસી પરિવારના બોગસ પેઢીનામા અંગે તત્કાલિન ડેપ્યુટી...

વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (VIMS) હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ..

0
વલસાડ: ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રવિવારે વલસાડના ને.હા. નં. 48 પર પારડી પારનેરા ખાતે સ્થિત 188 બેડની અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ...

શિંદેની શિવસેનાના દહાણુ વિધાનસભાના ધારાસભ્ય અશોક ધોડીની વલસાડના ભીલાડમાંથી મળી લાશ.. શું છે સમગ્ર...

0
વલસાડ: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુથી 20 જાન્યુઆરીથી ગુમ થયેલા શિવસેના નેતાનો મૃતદેહ શુક્રવારે વલસાડના ભીલાડ ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો, એમ એક પોલીસ...

જાણો કઈ તારીખની છે કમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી.. આંબાની વાડીવાળા ખેડૂતો ચિંતાતૂર

0
ધરમપુર: હાલમાં વલસાડના ધરમપુર કપરાડા તાલુકામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન ખાતાની આગાહીને લઈને ખાસ...

ધરમપુર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના સભાનું થયું...

0
ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે 30 જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન નિમિત્તે, ધરમપુર ખાતે આવેલા ગાંધી બાગમાં પ્રાર્થના...

DECISION NEWS પર આ વાત જાણો અને પેટ્રોલ પંપ પર આ ત્રણ કોંભાંડોથી બચો.....

0
ધરમપુર: આજકાલ ટુ- વ્હીલર હોય કે ફોર-વ્હીલર, રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. આપણામાંથી ઘણા લોકો દરરોજ પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરાવવા...

સરકારી પોલિટેકનિક વલસાડ દ્વારા ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન..

0
વલસાડ: 30 જાન્યુ 2025 ના રોજ ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે, સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેનો ઉદ્દેશ્ય...

કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામમાં કુપોષણ નાબુદી અભિયાનને વેગ આપવા બાળકોને અપાયા ફળોના...

0
ખેરગામ: ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં કુપોષિત બાળકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં આવેલ છે. ત્યારે કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામ તાલુકામાંથી કુપોષણ નાબુદી...

વલસાડમાં શહીદ દિને રાજ્યભરમાં 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું..

0
વલસાડ: ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં 30મી જાન્યુઆરી 2025ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે 10:59 કલાકે સાયરન વાગ્યા...