કપરાડાની અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયનો લાંચીયો ઇન્ચાર્જ આચાર્ય 50 હજારની લાંચ લેતા ઝડપાયો..
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયમાં શિક્ષણ સહાયક તરીકે એક શિક્ષકના 5 વર્ષ પુર્ણ થયા બાદ કાયમી શિક્ષક તરીકે નિમણુંક અને ફુલ પગારમાં...
વલસાડ-ખેરગામના સરપંચો-આગેવાનોની કલવાડા ગામમાં આવતીકાલે બેઠક.. જાણો કેમ ?
વલસાડ: આજરોજ વલસાડ-ખેરગામ રોડ નવીનીકરણનું કામ વનવિભાગએ બંધ કરાવતા સરપંચોએ નેશનલ હાઈવે ચક્કાજામ કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ આવતીકાલે રવિવારે સવારે 10 વાગ્યે કલવાડા ખાતે...
નેશનલ હાઇવે 56 બાઈપાસ નાનાપોંઢા રોડને લઈને 42 આદિવાસી ખેડૂતોએ વિરોધ નોંધાવી આપ્યું આવેદનપત્ર.....
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના મામલતદાર કચેરી ખાતે દાહોદ વાપી નેશનલ હાઇવે 56 જે નાનાપોંઢા બાઈપાસ કરવામાં આવતા 42 જેટલા આદિવાસી ખેડૂતોની પિયતની જમીન સંપાદન...
વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં 13 મે ના રોજ યોજાશે નેશનલ લોક અદાલત..
વલસાડ: નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવતા હોય છે અને સુપ્રીમ કોર્ટ સંચાલિત...
ધરમપુરની માન નદીમાં નહાવા પડેલી 13 વર્ષની કિશોરી ડૂબી.. સારવાર મળે તે પહેલા થયું...
ધરમપુર: આજરોજ ધરમપુરના કરંજવેરી ગામની એક 13 વર્ષની કિશોરી માન નદીમાં નાહવા પડતાં અચાનક ઊંડા પાણીમાં ડૂબી જવાની ઘટના બનવા પામી છે. ઊંડા પાણીમાંથી...
7 મેના રોજ તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે વલસાડ ST ડિવિઝને શું કરી વ્યવસ્થા.. જાણો
વલસાડ: આગામી 7 મે 2023ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા સંદર્ભે વલસાડ જિલ્લામાંથી સુરત, ભરૂચ, નવસારી, તાપી જિલ્લામાં પરીક્ષા આપવા જનાર...
એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ફાર્મસીનો અભ્યાસ કરતી વલસાડની યુવતીને ઉતારી મોતને ઘાટ..
મહેસાણા: છેલ્લા ગણા સમયથી યુવતીઓના હત્યાના ઘણાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે,તેમાં પણ ખાસ કરીને યુવતીઓ સાથે દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી દેવાના. હાલ...
ધરમપુરમાં બ્રીજ પર અડધે લટકી લક્ઝરી બસ… ચાલક ક્લીનરને ઈજા.. મોટી દુર્ઘટના ટળી
ધરમપુર: ગતરોજ સાંજના સમયે ધરમપુર તાલુકાના માકડબન ગામમાં આવેલા બ્રીજ પર લક્ઝરી બસ અર્ધે લટકી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનામાં બસ...
વલસાડ જિલ્લામાં ધરણા, ભૂખ હડતાળ, સભા કરવા કે બોલાવવા, રેલી કે સરઘસ મુકાયો પ્રતિબંધ..
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રે દ્વારા જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા ગેરકાયદેસર રીતે 4 કરતા વધુ માણસોની કોઈ સભા કરવા કે બોલાવવા,...
ધરમપુર વનરાજ કોલેજના વિદ્યાર્થીઓના ધરણાં સમેટાયા: તંત્રએ આપ્યું ઝડપથી સ્કોલરશીપ મળશે નું આશ્વાસન..
ધરમપુર: આજરોજ ગુજરાતના સ્થાપના દીને ધરમપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે વનરાજ કોલેજ ધરમપુરના 700 થી વધારે વિદ્યાથીઓની સ્કોલરશીપની માંગણીને લઈને 50 થી વધુ વિદ્યાર્થીઓ...
















