મહેશ વસાવાના BJPમાં જોડાવાને લઈને છોટુ વસાવાએ કહ્યું “મારો પુત્ર ના સમજ છે, તેને...

0
ઝઘડિયા: હવે BTP અઘ્યક્ષના કેસરિયા ? થોડા દિવસ પહેલાં મહેશ વસાવાના બીજેપી માં જોડાવાના એંધાણને લઈ છોટુ વસાવાએ કહ્યું "મારો પુત્ર ના સમજ છે,...

દેશમાં લોકશાહી બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની.. આ આરપારની લડાઈ છે.. ચૈતર...

0
ભરૂચ: ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ કોંગ્રેસ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર અને આદિવાસી...

ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે યોજાઈ સોફ્ટ ટોઇસ મેકિંગ તાલીમ..

0
ઝઘડીયા: આજરોજ ઝઘડીયા તાલુકા પંચાયત અંતર્ગત ઝઘડીયા રાષ્ટ્રીય આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્વ સહાય જુથ થકી નાની - નાની બચત કરીને...

વર્ષોથી ભાજપના સાંસદો ચૂંટાઈને આવે છે, પરંતુ ચૂંટાયા બાદ તેઓ જનતાની એક પણ સમસ્યા...

0
ભરૂચ: ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરી મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ...

કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવાના ભાજપમાં પ્રવેશ… અર્જુન રાઠવાએ આપી પ્રતિક્રિયા..જુઓ વિડીયો

0
છોટાઉદેપુર: આજે છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ઊથલપાથલ થઇ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક કોંગ્રેસના નેતા નારણભાઈ ભાજપમાં ગયા એ કોઈ મોટી ઘટના નથી. કોંગ્રેસ પાસે...

અત્યાર સુધી ભાજપે આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજ સાથે અન્યાય જ કર્યો છે: ચૈતર...

0
અંકલેશ્વર: ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી...

આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાનો અંકલેશ્વર વિધાનસભાના ગામોમાં સ્વભિમાન યાત્રાનો ચોથો દિવસ..

0
અંકલેશ્વર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાનો અંકલેશ્વર વિધાનસભાના ગામોમાં સ્વભિમાન યાત્રાનો ચોથો દિવસ હતો ત્યારે અંકલેશ્વર વિધાનસભા ના ગામોમા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ...

હું આદિવાસી વિસ્તારમાં લોકો માટે દિવસ રાત મહેનત કરું છું તો ભાજપ મને રોકવા...

0
ભરૂચ: આદિવાસી ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાના સફળતાપૂર્વક ત્રણ દિવસ પૂરા થયા. આ યાત્રા 21 દિવસ સુધી...

આદિવાસી યુવતીને સુરત શહેરની હવા લાગી.. ગામડાના યુવાન સાથે લગ્ન ન કરવા ગુમ થયાની...

0
વાલીયા: વાલિયા તાલુકાના એક ગામની મીનાક્ષી ચૌધરી નામની છોકરી માંગરોળ તાલુકાના એક ભાઈ સાથે જેનું નામ દાઉદભાઈ ગામીત છે તેમની સાથે લગ્ન 10 તારીખે...

ચૈતર વસાવા પોતાના નામ પર, પોતાના દમ પર લડીને જીતી બતાવે.. ગઠબંધનની જિદ્દ કેમ...

0
ભરૂચ: આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક સામે મુમતાઝ પટેલે પલટવાર કરતાં કહ્યું કે.. તેમણે ઇમોશનની વાત કરી છે તો હું કહેવા માંગુ છું કે,...