વલસાડના ધનોરી શાંતિનગરની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેર નહીં થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ..
વલસાડ: ધનોરી શાંતિનગરની ધનોરી 2 તરીકે આંગણવાડીની જર્જરિત હાલત વિશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશનો માહોલ...
ગુજરાતમાં શિક્ષકોને SIR ની કામગીરી સોંપતા શું સ્થિતિ સર્જાય છે તેની યુથલીડર ડો. નિરવ...
ખેરગામ: હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી ચાલુ કરવામાં આવી છે.એમાં શિક્ષકોને બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી છે તેનાથી શિક્ષકોની હાલત ખુબ જ...
5,74,500 રૂપિયાના વીજતારના મુદ્દામાલ સાથે ભીનારમાં રહીને ભંગારનો ધંધો કરતાં આરોપીઓને પકડી પાડતી વાંસદા...
વાંસદા: ભીનાર ગામેથી D.G.V.C.L. ના વીજતાર ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢી થ્રી ફૈઝ 54,500 રૂપિયાના L.T. એલ્યુમિનિયમ વીજતાર, 5,00,000 રૂપિયાના મારૂતી સુઝુકી સુપર કેરી...
નવસારી સિવિલ હોસ્પિટલની ડોક્ટરે દર્દીના સગાઓને કહ્યું.. “હું તમારી નોકર નથી, મારા પર દબાણ...
જલાલપોર: ગતરોજ જલાલપોરના રહેવાસી એક દર્દીને તાત્કાલિક સારવાર માટે પરિવારજનોએ બપોરે બુધવારે નવસારી સિવિલની ઈમરજન્સીમાં લાવ્યા પરંતુ રાત્રે ફરજના તબીબે દર્દી અને પરિવારજનો સાથે...
ભ્રષ્ટાચારના કારણે શાળા આંગણવાડીઓના બાળકોની જિંદગી જોખમમાં મુકાતી અટકાવવા ડો.નિરવ પટેલે CMને રજૂઆત..
વલસાડ: વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારની આંગણવાડી જે 7 મહિના જ નિર્માણ પામેલ હતી તેનો પોપડો તૂટી પડતા સદભાગ્યે કોઈ બાળકો નાની મોટી ઇજા થયેલ...
વાંસદાનું ગૌરવ: રંગપુર શાળાના ધોરણ 8 વિધાર્થી ભવ્ય પટેલની ISRO કાર્યક્રમમાં પસંદગી..
વાંસદા: આજે વાંસદા તાલુકા માટે ગૌરવપ્રદ સમાચાર છે વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ-8ના વિધાર્થી ભવ્ય રોહિતભાઈ પટેલની ISRO દ્વારા આયોજિત 10 દિવસીય વૈજ્ઞાનિક...
નવસારી-મરોલી રોડના સાગરા ઓવરબ્રિજ પર મોબાઈલમાં વ્યસ્ત કારચાલકે બાઇકને મારી ટક્કર.. બાઇકસવાર પિતાપુત્રનું મોત
નવસારી: ગતરોજ નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને ટક્કર માર્યાની અકસ્માતની ભયાનક ઘટના બનવા પામી...
ચીખલીમાં પારિવારિક ઝઘડામાં કંટાળીને પતિએ એસિડ પીને આપઘાતના પ્રયાસ કર્યાનો કિસ્સો આવ્યો પ્રકાશમાં..
ચીખલી: ગતરોજ પારિવારિક ઝઘડામાં ચીખલી તાલુકાના બોડવાંક ગામમાં રેહતા પતિ પત્ની માંથી સાથેની કોઈ અજાણ્યા મામલામાં બોલાચાલી બાદ એક આધેડ પતિએ બાથરૂમમાં રાખેલું એસિડ...
બિરસામુંડાની 150 મી જન્મજયંતીએ ગુજરાત વિધાનસભામાં તેમના તૈલચિત્રની માંગ ફરી ગુંજી..
ઉનાઈ: આદિવાસી સ્વાભિમાનના જનનાયક બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવાઈ જેમાં PM નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવીને આદિવાસી સમાજને સંબોધિત કર્યા...
વાંસદાની બજરંગ ટીમ, કુમારશાળા, ભાજપના અગ્રણીઓ, યુવાનોની બાળકોમાં કૌશલ્યો વિકાસ માટે કબડ્ડી મેટની સાંસદને...
વાંસદા: કુમારશાળા, વાંસદા દ્વારા અહીં અભ્યાસ કરતા બાળકોમાં રમતગમત પ્રત્યેની રુચિ વધે અને રાષ્ટ્રીય રમત કબડ્ડીના કૌશલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વલસાડ લોકસભાના...
















