આદિવાસી લોકોમાં ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગે ખવાતી કઠોળના મિશ્રણની બનેલી ઘૂઘરી !

0
વાંસદા: આદિવાસી જનજીવન ઝલક આદિવાસીઓની પરંપરાગત ખોરાકમાં જોવા મળતી હોય છે આ પરંપરાગત આદિવાસી ખોરાકની વાત કરીએ તો નાગલીનો રોટલો, ઇડલી, ઢોકળા, ચોખાનો રોટલો,...

વાંસદાના મીઢાંબારી ગામમાં આંબાની કલમ ભરેલી પી-કપ પલટી મારતાં સર્જાયો અકસ્માત

0
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના આજરોજ ૫:૩૦ની આસપાસ વાંસદા ધરમપુર રસ્તામાં આવેલા મીઢાંબારી ગામમાં કલમ ભરેલો GJ-15-AT-2148 નંબરનો પીકપ ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી...

સમાજ માટે મારી અને મરી મિટેલા બે આદિવાસી યોધ્ધાની યાદમાં આજે હુલ ક્રાંતિ દિવસ...

0
વાંસદા: આજના દિવસે ઝારખંડના આદિવાસીઓએ અંગ્રેજોની સામે હથિયાર ઉઠાવ્યા હતા એટલે કે વિદ્રોહ કર્યો હતો એ દિવસને હુલ ક્રાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે....

હમ શેર હૈ ! જાણો ક્યાં દેખાયો પોતાના અંદાજમાં ફરતો વાઘ

0
વાંસદા: Save The Tigerનું સ્લોગન આપણે બધા એ જ સાંભળ્યું છે તમને ખબર છે જો ધરતી પર એટલા વાઘ બચ્યા છે કે, જો માણસની...

પોલીસ સ્ટેશનમાં જ મહિલા સુરક્ષિત નથી તો બીજી જગ્યાએ શું અપેક્ષા રાખવી ?

0
વાંસદા: કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ જવાનોનું હોવાથી સમાજની સુરક્ષા કરશે એવો લોકોને પોલીસ પર વિશ્વાસ હો છે ત્યારે ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના...

વાંસદાના બંધક વન્ય પોપટોને વન વિભાગ દ્વારા મુક્ત આસમાનની મળી ભેટ

0
વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં ગતરોજ વાંસદા પૂર્વ તથા વાંસદા પશ્ચિમ રેંજ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળેલ માહિતીના આધારે વાંસદા ગામમાં વન્ય પોપટને...

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્વારા અંકલાછ ગામમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

0
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં લોકો પોતાના જીવનમાં પર્યાવરણના મહત્વને સમજે અને એને સુરક્ષિત રાખે એવા શુભ ઉદ્દેશ સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર...

BTTS તૈયાર કરી આવનારા સમયમાં સંગઠન અને પાર્ટીને મજબુત કરવાની રણનીતિ

0
નવસારી: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં બધાજ પક્ષો ચુંટણીમાં પોતાને વિજયી બનાવવા પોત-પોતાનું જોર લગાવશે ત્યારે દક્ષિણ ગુજરાતની ભારતીય ટ્રાઇબલ...

નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિના નવા કાર્યાલયનો શુંભારભ

0
નવસારી: આજરોજ આદિવાસી જનજાગૃતિ સમિતિના 3 વર્ષના શુભ પ્રવેશના દિને નવસારી આદિવાસી સમાજની સમિતિ દ્વારા સમાજની ઓફિસનું શુંભારભ ગુજરાતના રાજ્યના આદિવાસી સમાજના નેતા શ્રી...

માનવ શરીરમાં એક નવી જ ચેતના જગાવતી વનસ્પતિ એટલે ‘વાસકીલ’

0
વાંસદા: વર્તમાન સમયમાં મેઘરાજાની પધરામણી થવાની સાથે જ પ્રકૃતિએ જંગલોમાં વિવિધ જાતની વનસ્પતિઓ જંગલોમાં ઊગી નીકળતી હોય છે અને પ્રકૃતિ સાથે જોડાયેલો આદિવાસી સમાજ...