વાંસદાના ખાનપુર ગામ ખાતે ખાંડા ગામના યુવાનોનું ખાડા ભરો અભિયાન
વાંસદા: હાલમાં જાણે સરકારી વહીવટીતંત્ર લોકોની મુશ્કેલીઓ અને સમસ્યાઓની સામે આંખો બંધ કરી બહેરું બની બેઠું હોય એવું લાગી રહ્યું છે NH-56 હાઈવે પર...
ચીખલી તાલુકામાં વરસાદ ખેંચાતા આકાશી ખેતી પર નભતા ખેડૂતો મુંઝવણમાં !
ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકામાં શરૂઆતી સામાન્ય વરસાદ બાદ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરી ઉછેરેલું ડાંગરનું ધરું અસહ્ય તાપના...
કેરીની સુકાયેલી ચિપ્સનો ચટપટો સ્વાદ તમારા મનને તૃપ્ત ન કરી દે તો કહેજો !
વાંસદા: હાલમાં ચોમાસું બેસી ગયું છે પણ કેરીની સિઝન પૂર્ણ થઇ નથી આપણા વિસ્તારના મોટાભાગના આદિવાસી લોકો પવન અને વાવાઝોડા કે કેરી બેડતાં નીચે...
જો વાંસદાની શાળાઓ બંધ કરાશે તો ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે: અનંત પટેલ
વાંસદા: હાલમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કેટલીક વર્ગશાળાઓ બંધ કરવાની ગુજરાત સરકારની હિલચાલને પગલે ગંગપુર ગામના ઉપલા ફળિયામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક...
સર્પદંશથી મોતના મુખમાં ગયેલા વ્યક્તિને બહાર લાવી જીવનદાન આપતી અમૃત હોસ્પિટલ
વાંસદા: કોરોના કાળ હોય કે બીજી કોઈપણ આરોગ્યલક્ષી ગંભીર બીમારીમાંથી બહાર લાવતા આપણા નજરે જોઈ શકાય દેખાતા ભગવાન એટલે ડોકટર ! નવસારી જિલ્લાના વાંસદા...
ચીખલી તાલુકાના સરવાણી ગામમાં કરંટ લાગવાથી બે ઢેલના મૃત્યુ !
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના છેવાડાના સરવાણી ગામમાં આવેલા ગોડાઉન ફળિયા પાસે બીડ ફળિયા અને કંસરિયા તરફ જતા માર્ગ ઉપર વીજ કરંટ લાગવાથી બે...
વરસાદ ખેચાઈ જતાં વાંસદામાં વરસાદી ખેતી કરતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ
વાંસદા: વાંસદા તાલુકામાં જુન મહિનાના પ્રથમ સપ્તાહથી છુટો છવાયા વરસાદની શરૂઆત થઇ જતા ચોમાસું ખેતી કરતાં આદિવાસી ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો અને...
આદિવાસી સમાજનો અવાજ બનવા ચિરાગ પટેલ ‘આપ’માં જોડાયા
વાંસદા: હાલમાં ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના આવવાથી રાજકારણમાં ઉલટ-ફેર થવા લાગ્યું છે કોંગ્રેસ-ભાજપમાંથી તો કાર્યકર્તા તો આપમાં જોડાય જ રહ્યા છે પણ આજે...
કુકેરીની એન્જિનિયર આસિ. પ્રાધ્યાપિકાના આપઘાત કેસમાં આખરે પોલીસે દ્વારા નોંધાયો ગુનો
ચીખલી: ચીખલીના રાનકુવા પંથકમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ મહિલા પ્રાધ્યાપિકા આપઘાત કેસમાં આખરે ચીખલી પોલીસ આજે એક્શનમાં આવી મહિલાને દુષ્પ્રેરણા આપવામાં એમના ભાવિ પતિ...
વાંસદાના ચાપલધરા ગામમાં સ્વચ્છ ભારતના મિશનને કલંકિત ગ્રામ પંચાયતના વહીવટદારો
નવસારી: દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારતને કલંક લગાડવાતા હોય એમ નવસારી જિલ્લાના વાંસદાના તાલુકાના ચાપલધરા ગામના ગ્રામ પંચાયતના વહીવટદારો ગામમાં જોવા...
















