જાણો: કયાં આડાસબંધની જાણ થઇ જતાં સમાજના ડરને કારણે કરી આત્મહત્યા

0
વાંસદા: નવસારી જિલ્લામાં હાલમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તેમાં વધુ એક ઉમેરતા હોય તેમ આજરોજ વાંસદા તાલુકાના કંડોલપાડા ગામમાં નવાનગરના રહેતા ધનુબેન...

વાંસદામાં વનીકરણ વિભાગ દ્વારા ૭૨માં ગ્રામ્યકક્ષાએ વન મહોત્સવની થઇ ઉજવણી

0
વાંસદા: આજે જ્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવા આજની યુવા પેઢી જાગૃત બની છે ત્યારે ગતરોજ ૭૨માં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ વાંસદા દ્વારા...

ચીખલીમાં શૈલેશ પટેલની આગેવાનીમાં મોગરાવાડી ગામમાં બિસ્માર રસ્તાની મરામત કરવા TDOને અપાયું આવેદન

0
ચીખલી: ચોમાસાં દરમિયાન ગુજરાતમાં ગ્રામ્યથી લઈને શહેરોના મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલમાં જોવા મળી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના મોગરાવાડીના મિસ્ત્રી ફળિયાના બિસ્માર રસ્તા અંગે...

જાણો: ક્યાં ભગવાનના દર્શન કરી પરત ફરતાં બે માંથી એકને મળ્યું કાળનું નોતરું

0
વાંસદા: ક્યારેક આપણે ધાર્યું ન હોય એવો બનાવ આપણી સાથે બની જતો હોય છે આવો જ એક કિસ્સો ગતરોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસના વાંસદા...

વાંસદાના વાંદરવેલા ગામમાં પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંચનાલય અને પ્રશિક્ષણ કેન્દ્રનો કરાયો પ્રારંભ

0
વાંસદા: શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય છે નેલ્સન મંડેલાના આ સુવાક્યને ચરિતાર્થ કરવા અને આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત...

વાંસદાના ખાનપુર ગામમાં NH-56 પર પુર ઝડપે આવેલી કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત

0
વાંસદા: ગતરોજ વાંસદા ખાનપુર ગામમાં રાત્રે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ હાઈવે નંબર 56ની બાજુમાં આવેલા ઝાડ સાથે GJ-21-CA 4017 નંબરની ફોર વ્હીકલ અથડાઈ હતી જેમાં...

ચીખલીમાં કોવિડ-19 ન્યાય યાત્રા અને સંવાદ કાર્યક્રમ સાથે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

0
ચીખલી: આવનારા સમયમાં ૨૦૨૨માં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ સમાજ ઉપયોગી કાર્યાત્મક પગલાં ભરી છે ત્યારે ગતરોજ નવસારી જિલ્લાના તાલુકા કોંગ્રેસ સમિતિ...

વાંસદાના કેલીયા ડેમમાં લિમઝર ગામના 18 વર્ષના એક યુવાન ડૂબ્યો : થયું મોત

0
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના કેલીયા ગામમાં આવેલા કેલીયા ડેમમાં લિમઝર ગામના તનુપાડા ફળિયાના 18 વર્ષના એક યુવાન ગતરોજ 4:૩૦ વાગ્યાની આસપાસ ડેમના પાણીમાં ડૂબવાના...

ચીખલીના ડીજે સંચાલકોએ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદપત્ર

0
ચીખલી: ચીખલી તાલુકા ડીજે એસોસિયેશન દ્વારા આજરોજ બગલાદેવ મંદિરથી લઈને ચીખલી ડેપો સુધી રેલી યોજવામાં આવી હતી. જ્યાં રેલી સમાપન કરીને ડીજેના સંચાલકો દ્વારા...

વાંસદામાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં બદલાવ થતાં લોકજનમાં હાશકારો

0
નવસારી: મેઘરાજા ધીમે ધીમે વિદાય લઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે વરસાદી વાતાવરણની સાથે વાંસદાના સમગ્ર પંથકમાં ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો...