જાણો: કયા ભૂકંપના આંચકા અનુભવતા ભયનો માહોલ સર્જાયો.

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અવારનવાર ભૂકંપના અણસાર આવતા હોય છે ત્યારે ગતરોજ વાંસદા તાલુકાના વાઘાબારી, ઝરી, પ્રતાપનગર, કાંટસવેલ મોટી વાલઝર અને ઉપસળ જેવા...

વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડો: અનંત પટેલ

0
વાંસદા: વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સ્થાનિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે જેને...

દોલધા અને રાજપોરની વર્ગશાળા મર્જ કરી બંધ કરાશે તો ધરણા કરીશું : ધારાસભ્ય અનંત...

0
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની પાંચ જેટલી વર્ગશાળા બંધ (મર્જ) કરવાની હિલચાલ કરવામાં આવતાં ગંગપુર ગામે વાલી મીટિંગ કરવામાં આવી હતી. એવી જ રીતે દોલધા...

ખેરગામ તાલુકાના પાણીખડક સર્કલ પર બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત

0
ખેરગામ: નવસારી જિલ્લામાં રોડ અકસ્માતોના કિસ્સાઓના આંકડાઓ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આજરોજ લગભગ 4:15 કલાકે ખેરગામ તાલુકાના પાણીખડક ગામના ચાર રસ્તા પર...

ભાજપના નિષ્ફળ દિવસોમાં વિશ્વ આદિવાસી દિવસનો સમાવેશ વિષે AAP સ્પષ્ટતા કરે: પંકજ પટેલ

0
નવસારી: આજરોજ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરેલ ભાજપ સરકારની પાંચ વર્ષની નિષ્ફળતા ઉજાગર કરવા આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમોની જે...

આજે વિશ્વ વાઘ દિવસે ‘વાઘ’ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જે કદાચ તમે ન...

0
વાંસદા: દુનિયાભરમાં 29 જુલાઈનાં દિવસે વાઘ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી...

જાણો: ક્યાં ઘર ઉપરથી પસાર થતા વીજતાર પર ઝાડ પડતા લાગી આગ: લાખોની ઘરવખરી...

0
ખેરગામ: જલાને કે લીએ એ તિનકાહી કાફી હૈ ની પંક્તિ સાચી પડતી હોય તેમ ખેરગામના ડેબરપાડા ગામના એક પરિવારના ઘરના પાછળના ઉપરથી પસાર થતી...

જાણો: કઈ નદીનો બ્રિજ યુવાનો માટે બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

0
નવસારી: વર્તમાન સમયમાં યુવાનોના આપઘાત કરવાના કિસ્સાની સંખ્યામાં ખુબ જ વધારો વધતો જ જાય છે ત્યારે ગતરોજ ફરી વખત એક યુવાને નવસારીના પૂર્ણાં નદી...

લોકોના કામ કરવા ચૂંટાઈને જ નેતા બનવું એવું જરૂરી નથી મદદથી પણ બની શકાય:...

0
ચીખલી: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે વઘઈ તાલુકાના બે આદિવાસી ભાઈઓની શંકાસ્પદ હત્યા બાબતે ન્યાય મેળવવા માટે નિસહાય આદિવાસી પરિવારોને ન્યાય અપાવવા માટે BTTS...

SP ના FIR નોંધાવના આદેશથી આખરે ડાંગના દીકરાઓને ન્યાય મળવાનું આશાનું કિરણ દેખાયું

0
નવસારી: આખરે આદિવાસી યુવાનોને ન્યાય મેળવવાની આશાનું એક કિરણ દેખાયું છે આજે નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતમાં મામલામાં ચીખલીના 4...