માનવતા મરી પરવારી… માનસિક બીમાર દીકરી પર કૌટુંબિક કાકાએ આચર્યું દુષ્કર્મ..
વાંસદા: બે દિવસ પહેલા વાંસદાના 26 વર્ષીય અસ્થિર મગજ ધરાવતી યુવતી સાથે જ કૌટુંબિક કાકાનો સબંધ ધરાવનારાએ ઘરમાં એકલતાનો ફાયદો ઉઠાવીને આધેડ દ્વારા દુષ્કર્મ...
ખેરગામના યુવકે ઔરંગા નદીમાં મારી મોતની છલાંગ: મોતનું કારણ હજુ અકબંધ..
ખેરગામ: ગતરોજ ખેરગામના ભૈરવી ગામના તાડ ફળિયામાં રેહતા ભુપેન્દ્ર પટેલ નામના યુવક દ્વારા અજાણ્યા કારણોસર ઔરંગા નદીમાં બ્રિજ ઉપરથી છલાંગ લગાવી હતી ત્યારે નદીમાં...
રાનકુવા PHC ની બે મહિલા આરોગ્ય કર્મીઓનાને સસ્પેન્ડ કરાતા 700 આરોગ્ય કર્મીઓ હડતાળ ઉતર્યા...
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલીના બામણવેલ ગામની સગર્ભાને રાનકુવા PHC બે મહિલા આરોગ્ય કર્મીઓએ સમયસર સારવાર ન આપતાં તેનું અવસાન થયું હોવાનું તારણ કાઢી જિલ્લા...
આજે નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની તમામ આરોગ્ય સેવાઓ રેહશે બંધ: જાણો કેમ ? જુઓ...
નવસારી: આજરોજ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનકુવા અને બામણવેલને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કિન્નાખોરી રાખી બે આરોગ્ય કર્મીઓ સામે...
વાંસદાના મીંઢાબારી ગામમાં ભેટમાં મળેલા રમકડામાં બ્લાસ્ટ થતાં વરરાજા અને ભત્રીજો થયા ઘાયલ: જુઓ...
વાંસદા: આજરોજ વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલા રમકડાને તપાસતા બ્લાસ્ટ થતા જ 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને 3 વર્ષીય ભત્રીજા જીઆન...
ગુજરાતમાં રાજકીય પરિવર્તન માટે નીકળેલી AAP-BTPની પરિવર્તન યાત્રા ચીખલીમાં..
ચીખલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના પક્ષને વિજયી બનાવવાના પપ્રયાસમાં મંડી પડ્યા છે ત્યારે ગતરોજ...
વાંસદામાં AAP-BTPના કાર્યકર્તાઓ મંડયા પરિવર્તન યાત્રાના સ્વાગતની તૈયારીમાં.. જુઓ વિડીયો
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં આ રાજકારણના સમીકરણો બદલાવવાના એંધાણ આમ આદમી પાર્ટી અને BTP પાર્ટીના સંગઠન દ્વારા યોજાયેલી ઉમરગામથી અંબાજી સુધીની પરિવર્તન યાત્રાની વાંસદાના AAP-BTP...
ખેરગામના વાડ ગામે આદિવાસી પરિવારને ત્યાં લગ્નમંડપમાં શું આકર્ષણનું કેન્દ્ર બન્યું: જુઓ વિડીયોમાં…
ખેરગામ: વર્તમાન સમયમાં ચાલી રહેલી લગ્નની સિઝનમાં મંડપમાં અનેક પ્રકારના સુશોભન કરતા જોવા મળતા હોય છે ત્યારે ખેરગામ તાલુકાના વાડ ગામે વડ ફળિયામાં રહેતા...
વાંસદામાં નેશનલ હાઈવે સર્વેની કામગીરીના મુદ્દે મળેલી બેઠકમાં: જાણો કોણે શું કહ્યું.. અને શું...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના નાનીભમતી હનુમાનબારી અને રાણીફળિયા ગામમાંથી શામળાજી નેશનલ હાઈવે બાયપાસ રોડની સર્વેની કામગીરીના મુદ્દે મળેલી બેઠકમાં લોકો મોટા પ્રમાણમાં એકઠા થયા...
વાંસદાના રાણીફળિયા ગામમાં ગઈકાલે નેશનલ હાઈવે રોડની સર્વે કામગીરીના વિરોધમાં થશે બેઠક..
વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના નાનીભમતી હનુમાનબારી અને રાણીફળિયા ગામમાંથી શામળાજી નેશનલ હાઈવે બાયપાસ રોડની સર્વેની કામગીરી ચાલી રહી છે તેના વિરોધના અનુસંધાને આવતીકાલે...
















