પાકું ઘર ખરીદવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી આજે મને પોતાનું ઘર...
ગણદેવી: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ માટે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ...
ચીખલીના બહુચર્ચિત વીનલ પટેલ હત્યાકાંડના ન્યાય માટે કેન્ડલ માર્ચ.. શું છે માંગ ?
ચીખલી: મૃતકના પરિવારજનો અને ગ્રામજનો તેમજ સમાજ દ્વારા શુક્રવારે રાત્રે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. વિનલ પટેલને શ્રદ્ધાંજલી આપીને પરિવારજનો તેમજ સમાજના લોકો અને...
ચીખલીનાં રાનકુવા સહિતના કેટલાક વિસ્તારમાં કેરીના કેમિકલ યુક્ત ઝેરી રસનું ઠેર ઠેર વેચાણ..
ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીનાં રાનકુવા જેવા વિસ્તારમાં કેટકેટલાયે ઠેકાણે જાહેર રોડ પર મંડપ બનાવી કે ખુલ્લામાં કેરીનાં કેમિકલ યુક્ત રસના...
વાંસદા ગ્રામ પંચાયતના તલાટીની બદલી.. નવા તલાટી પંકજભાઈ પટેલ સંભાળશે ચાર્જ.. ગ્રામજનોમાં ખુશીનો માહોલ..
વાંસદા: ગતરોજ Decision Newsમાં છપાયેલા અહેવાલ ઈફેક્ટ જોવા મળી છે વાંસદા પંચાયતમાંથી પૂર્વેશ પરમાર નામના તલાટીની તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા બદલી કરી દેવાતાં પંચાયતના...
જુન-2023 પહેલાં લેવાયેલી ટેટ-ટાટની પરીક્ષા હવે શિક્ષકોની ભરતીમાં માન્ય નહીં ગણાય.. બોલો..
વાંસદા: રાજય સરકારે, નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને, જુન-2023 પહેલાં લેવાયેલી ટેટ-ટાટની પરીક્ષા હવે શિક્ષકોની ભરતીમાં માન્ય નહીં ગણાય...
ચીખલી પોલીસ સ્ટેશનના ક્વાર્ટર્સમાં જ હે.કોન્સ્ટેબલે ખાધો ગળે ફાંસો.. કારણ અકબંધ
ચીખલી: આત્મહત્યાનો દોર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો હોય તેમ હાલમાં જ ચીખલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલે પોતાને ફાળવાયેલા પોલીસ ક્વાર્ટર્સમાં...
વાંસદા ગ્રામ પંચાયતમાં સરપંચ, સભ્યો અને તલાટી વચ્ચે ડખો.. છેલ્લા દોઢ મહિનાથી ગ્રામજનોના કામો...
વાંસદા: છેલ્લા ઘણાં દિવસથી વાંસદા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત વાંસદા પંચાયતમાં ચૂંટાયેલા સરપંચ, સભ્યો અને તલાટી વચ્ચે થયેલાં ડખાને લઈને તલાટી પુર્વેશ...
જાણો: વાંસદાના કયા ગામની મહિલાએ અજાણ્યા કારણોસર ગળે ખાધો ફાંસો..
વાંસદા: આપઘાતની ઘટનાઓનું સતત વધુ રહ્યું છે ત્યારે વાંસદા તાલુકાના રવાણીયા ગામમાં કોઈ અજાણ્યા કારણોને લઈને 40 વર્ષીય પરિણીતાએ આંબાના વૃક્ષ સાથે ફાંસો ખાઈ...
પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની ઉજવાઈ બીજી પુણ્યતિથિ..
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી...
વાંસદાની ઉમરકૂઇ અનાથ કન્યા આશ્રમમાં PM ના આત્મનિર્ભરતાને લઈને ગારમેન્ટ મેંકિગ તાલીમ શિબિરનું થયું...
નવસારી : વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામમાં આવેલી અનાથ કન્યા આશ્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત બનાવવાના મંત્રને સાકાર કરવા ગારમેન્ટ મેકિંગ તાલીમ શિબિરનું ઉદઘાટન...
















