ખેરગામમાં L&T ફાયનાન્સ કંપનીની ખોટી પાવતીથી ગ્રાહકો સાથે 8.37 લાખની છેતરપીંડી..

0
ખેરગામ: હાલમાં જ ખેરગામ તાલુકામાંથી L&T ફાયનાન્સ કંપનીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને 31 મહિલા ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી...

ખેરગામમાં ખાખીનો ખોફ ચોરોમાં ખતમ: ધોળા દહાડે સાયકલસવાર વૃદ્ધને રીક્ષા ગેંગે લુંટી લેતા ચકચાર..

0
ખેરગામ: એકલતાનો લાભ લઇ રીક્ષામા લૂંટ કરનાર ટોળકી ફરી ખેરગામ તાલુકામાં સક્રિય થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગતરોજ ખેરગામના બહેજ નિશાળ ફળીયાના મોહનભાઇ...

ચીખલી: કાવેરી પુલ પાસે પતંગની દોરીએ યુવાનનું ગળું ચીર્યું; સારવણીના યુવાનને 18 ટાંકા આવ્યા

0
ચીખલી: ઉત્તરાયણ પર્વ પૂર્વે જ જીવલેણ દોરીએ નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવાનું શરૂ કરી દીધું છે. ચીખલી તાલુકાના સારવણી ગામના એક આશાસ્પદ યુવાનનું પતંગની દોરીથી...

ખેરગામના રૂઝવણી ગામના 2 શિક્ષકો વર્ષો સેવા આપ્યા બાદ નિવૃત થતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા..

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામા 10 વર્ષ લાંબી સેવા આપ્યા બાદ જુગલબેલડી અશોકભાઈ નાનાભાઈ પટેલ અને દક્ષાબેન સોમાભાઈ પટેલ વયનિવૃત...

ડો. નિરવ પટેલે ગુજરાત ચુંટણી આયોગના કયા નિર્ણય પર વાંધા અરજી ઉઠાવી..

0
ખેરગામ: ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા આવનાર તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમા નવસારી જિલ્લાના PESA અંતર્ગત આવનાર આદિવાસી વિસ્તારોમાં સીટો અયોગ્ય રીતે ફાળવીને અન્યાય કરવા સામે...

વાંસદાના પીપલખેડમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ કરનાર 8 આરોપીઓ ગાંજાગેગ હોવાની લોકચર્ચા..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં જે રવણિયા ગામની 14 વર્ષની સગીરાને ઘરેથી ઊચકી જઈ આઠ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના વાંસદા પોલીસના ચોપડે...

વાંસદામાં ગેંગરેપ: રવાણિયાની 14 વર્ષની સગીરાને પીપલખેડ ગામના બંધ રૂમમાં 8 નરાધમોએ પીંખી નાખી..

0
વાંસદા: રવાણિયા ગામમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરા જ્યારે લઘુશંકા કરવા નીકળી હતી ત્યારે ઘરના આંગણામાંથી ઊચકી આઠ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના...

ફરી એક પ્રેમી પંખીડાએ ભણતર અને પરિવારના વિરોધના કારણે જંગલમાં ફાસો ખાવા બન્યું મજબૂર:...

0
ખેરગામ: પ્રેમમાં સાથે જીવવા મારવાની કસમ પ્રેમીઓ એકબીજાને આપતા હોય છે અને પોતાનો પ્રેમ સમાજ અને પરિવારના સ્વીકારે તો હસતાં મોઢે મોતને પણ પ્રેમીઓ...

માનવતાની મહેક: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશના યુવાને રક્તદાન કરી...

0
ખેરગામ: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશથી આવેલા યુવાને રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી હતી. ​ઝાબુઆ (MP) થી ખાસ રક્તદાન કરવા...

ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે રક્તદાનનો ત્રિવેણી સંગમ: 119 યુનિટ રક્ત એકત્રિત થયું..!

0
ખેરગામ: ગતરોજ ઢળતી સાંજે 4 થી 10 વાગ્યાના સમયગાળામાં ખેરગામ ખાતે આવેલી જાણીતી છાંયડો હોસ્પિટલમાં ગતરોજ એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું....