અગામી સમયમાં નવસારીમાં જિલ્લામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવા યોજાઈ...

0
નવસારી: પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ, નવસારી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ જેમાં આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા ન...

સોનાનું વૃક્ષ મહુડો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ અને જીવાદોરી સમાન..

0
વાંસદા-ડાંગ : સોનાનાં વૃક્ષો તરીકે ઇતિહાસમાં જાણીતાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ...

ચીખલીના ખાંભડા ગામમાં જર્જરિત રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી…

0
ચીખલી : ખાંભડા ગામે જર્જરિત રસ્તાનું નવિનીકરણ નહી થાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણીના બહિષ્કારની રજૂઆત ગ્રામજનોએ સરપંચને કરતાં આ...

આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારવામાં અને આર્થિક દંડને પાછો લેવા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને અનંત...

0
વાંસદા: આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવા માટેની સમયમર્યાદા વધારવામાં બાબતે અને આર્થિક દંડને પાછો લેવા બાબતને લઈને પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના...

ચીખલીના સુરખાઇ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ટ્રાઈબલ સબપ્લાન યોજના અંતર્ગત...

0
ચીખલી: નવસારી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ટ્રાઈબલ સબપ્લાન યોજના અંતર્ગત રબર મેટ વિતરણ નો કાર્યક્રમ તારીખ ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ પશુપાલન...

ગુજરાતની તમામ 26 બેઠક પર હરીફ ઉમેદવારની ડીપોઝીટ ડૂલ કરાવવાની છે: C.R પાટીલ

0
નવસારી: આજે ગણદેવી ખાતે શ્રમિક કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના C.R પાટીલએ કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એવી રીતે કામ...

પિતાએ બાઈક ન આપી અને દીકરાએ ઝેરી દવા પીધી અને બ્લેડ વડે હાથ ઉપર...

0
ગણદેવી: નાની નાની અમથી વાતોનું ખોટું લગાડી આપઘાત કરી લેતા યુવાનોમાં આજે એક વધારો કરતા હોય તેમ નવસારીના બીલીમોરાના ઊંડાચ ગામમાં એક યુવાનને પિતા...

પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દેવી દેવતાઓ સંહારક નહિ પણ પાલક છે..

0
ચીખલી: આદિવાસી લોકોના બધાજ દેવી દેવતાઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે એટલા માટે આદિવાસી લોકોના દેવી દેવતાઓની પાસે કોઈપણ પ્રકારના (માર કાટ) વાળા હથિયાર હોતા...

પાન-આધાર કાર્ડ લિન્ક નહીં હોય તો તમે શું નહિ કરી શકો.. ? અને કોણ...

0
વાંસદા: 31મી માર્ચ સુધી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરાવવાની મુદ્દત આપી છે. ત્યારે જો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક નહીં...

વાંસદાના ગામોમાં પાણીને સર્જાયેલી અછતને લઈને પાણી છોડવા જૂજ ના. કાર્યપાલક ઈજનેરને ધારાસભ્ય અનંત...

0
વાંસદા: આજે વાંસદા તાલુકાના ખેડૂતોને પિયતનું પાણી અને ઢોર ઢાંખરને પીવાનું પાણીની મુશ્કેલી ઉભી થતાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જૂજ ના. કાર્યપાલક ઈજનેરને પત્ર...