માનવતા મહેકાવતી ખેરગામ તાલુકા 108 ની ટીમ…

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં બહેજ-જામનપાડા રોડ પર આશરે 8 વાગ્યેની આસપાસ ગૌરી ગામમાં બાઈક ચાલકનો થયેલા અકસ્માતના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ...

વાંસદાના રાણી ફળિયા ગામમાં પાણી પુરવઠા દ્રારા ગ્રામજનોને જાણ કર્યા વગર ઉપજાવ જમીનમાં શરુ...

0
વાંસદા: આજરોજ સવારે 10 કલાકે વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામમાં પાણી પુરવઠા દ્રારા ગ્રામજનોને જાણ કર્યા વગર માલિકીની જગ્યામાંથી અદાજીત 100 મીટર ઊપર ઊપજાવ...

વાંસદા સર્કલ પર બેજવાબદાર રીતે ફોર વ્હીકલનું પાર્કિગ કરીને બેસેલા યુવાનને કારણે બાઈક સવાર...

0
વાંસદા: આજરોજ સવારના 8:30 ના સમયગાળા દરમિયાન એક યુવાને વાંસદા હનુમાનબારી સર્કલ પર રસ્તાની વચ્ચે પાર્કીંગ કરીને બેઠો હતો જેના કારણે બે બાઈક સવારો...

આંધળા પ્રેમ પ્રકરણનો આ અંજામ.. પ્રેમીની હત્યા કરી પોતે ખાધો ફાંસો..

0
બીલીમોરા: આંતલિયામાં પતિ-પત્ની તરીકે રહેતા યુવકે તેની સાથે રહેતી 16 વર્ષીય તરુણીને ગળુ દબાવી મારી નાખી અને ત્યાર બાદ પોતે પણ પંખા સાથે દુપટ્ટો...

વાંસદાના રાણી ફળીયા ગામનો આદિવાસી યુવા-પર્વતારોહક માઉન્ટ પર કોચિંગમાં સફળ..

0
વાંસદા: રાણી ફળીયા ગામનો સફળ યુવા પર્વતારોહક જિગ્નેશ કુમાર અશોકભાઈ પટેલ કે જેઓ તોરણીયા ડુંગર ઉપર થી પર્વતારોહણ ની બેઝિક રોક ક્લાઇમિંગની તાલીમ લઈ...

વાંસદાના સિંધાડ ગામના ઘરમાં લાગી આગ.. ભારે નુકશાન.. યુવા મોરચા નવસારીના યુવાઓ પોહચ્યા મદદે..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના સિંધાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા ત્રણ ભાઈઓ સહીત જયેશભાઈ રંગજીભાઈ પટેલ, શ્રમજીવી પરિવારનું ઘર ઈલેક્ટ્રીક શોટર્કિટના કારણે આગની ચપેટમાં આવી...

વાંસદાના ગોધાબારી તોરણીયા ડુંગર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

0
વાંસદા: નવસારી જિલ્લાના સરકારી વહીવટી તંત્ર અને વાંસદા સરકારી વહીવટી તંત્ર તથા યશ એડવેન્ચર અને પર્વતારોહણ મોટી ભમતી વાંસદા , કલા સંવર્ધન પ્રગતિ મંડળ...

ચીખલીમાં ચડ્ડી ગેંગ સક્રિય.. ચોરીને અંજામ આપે તે પહેલાં હોમગાર્ડ જવાનો આવી જતા ભાગ્યા.....

0
ચીખલી: ચીખલી બજારમાં તસ્કરો ચોરીને અંજામ આપે તે પહેલાં જ હોમગાર્ડ જવાનો આવી જતા ચડ્ડી ગેંગના ત્રણ ચોરો સીસીટીવીના દ્રશ્યોમાં જોઈ શકાય તેમ દોડ...

જનસંપર્ક અભિયાન અંતર્ગત નવસારી ભાજપ યુવા મોરચાના યુવાઓ વાંસદાના ગામડાઓમાં મળી રહ્યા છે લોકોને..

0
વાંસદા: ભારતીય જનતા પાર્ટી નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તથા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત ગતરોજ નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા નેતાઓ દ્વારા...

વાંસદાના કેલીયા ડેમના જમણા કાંઠા શાખા નહેર અંબાચની પિયત મંડળીના પ્રમુખને અપાયો રાષ્ટ્રીય જલ...

0
વાંસદા: ખેડૂતોના જીવાદોરી સમાન ગણવામાં આવતાં કેલીયા ડેમના જમણા કાંઠા શાખા નહેર અંબાચની પિયત મંડળીના પ્રમુખ અને મંત્રીને ભારત સરકારના જલ શકિત મંત્રાલયના સિંચાઇ...